Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bihar: મતગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થશે. પ્રથમ વલણો સવારે ૮ઃ૩૦ વાગ્યે બહાર આવશે

    November 12, 2025

    India ને બીજા દેશમાંથી ૮ ચિત્તા મળવાની તૈયારી ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરારને અંતિમ સ્વરૂપ આપશે

    November 12, 2025

    Bihar માં એનડીએને ૧૦૫ થી ૧૩૫ સીટો મળી શકે છે. એ જ રીતે મહાગઠબંધનને ૯૭ થી ૧૨૭ સીટો મળી શકે છે

    November 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bihar: મતગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થશે. પ્રથમ વલણો સવારે ૮ઃ૩૦ વાગ્યે બહાર આવશે
    • India ને બીજા દેશમાંથી ૮ ચિત્તા મળવાની તૈયારી ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરારને અંતિમ સ્વરૂપ આપશે
    • Bihar માં એનડીએને ૧૦૫ થી ૧૩૫ સીટો મળી શકે છે. એ જ રીતે મહાગઠબંધનને ૯૭ થી ૧૨૭ સીટો મળી શકે છે
    • Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો
    • Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 13 નવેમ્બર નું પંચાંગ
    • 13 નવેમ્બર નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં મોદી અને સ્પેનના વડાપ્રધાન સંસ્કારી નગરીમાં આવતા પહેલા, ઝૂંપડપટ્ટીઓને શેડથી ઢંકાઈ
    વડોદરા

    Vadodara માં મોદી અને સ્પેનના વડાપ્રધાન સંસ્કારી નગરીમાં આવતા પહેલા, ઝૂંપડપટ્ટીઓને શેડથી ઢંકાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.૧૮

     આગામી ૨૮ ઓક્ટોબરના રોજવડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તડામાડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન જે રૂટ ઉપરથી પસાર થવાના છે. તે સમગ્ર રૂટ ઉપર રોડ કાર્પેટિંગ, બ્રિજ ઉપર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલતી જોવા મળી રહી છે. વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ ઉપરથી વડાપ્રધાન મોદીની નજરથી ઝૂંપડપટ્ટી અને ગંદકી છુપાવવા આડશ મૂકીને મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.

    “પડદે કે પીછે ક્યાં હૈ” એ સ્થિત કાંઈક અલગ જ છેઃ પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના વિવિધ જગ્યાએ કલરકામ થઈ રહ્યું છે. વડાપ્રધાન જે રૂટ ઉપરથી પસાર થવાના છે. એવા અમિતનગર બ્રિજને પણ રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ ઉપર પેઇન્ટિંગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ ઉપરની દિવાલો ઉપર પણ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી ૨૦ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ ઉપરથી પસાર થવાના છે. તે રૂટ ઉપર પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ એ સાથે જ મોદી સાહેબની નજરમાં શહેરની ગંદકી ન આવે તે માટે વરસાદી કાંસને આડસ કરીને ઢાંકવામાં આવી રહી છે.

    રસ્તામાં વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ ન થાય તે માટે ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્?મી વિલાસ પેલેસ જવાના રોડ ઉપર સાંઇદીપ નગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના હસ્તે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એસેમ્બ્લી લાઇનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ન્યૂ આઈપી રોડ ઉપર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાશે.

    વડાપ્રધાનના આગમન અને વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સરકારી ઇમારતો ઉપર લાઇટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના ન્યૂ ફૈંઁ રોડથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટને દિવાળીની જેમ રોશનીથી પણ શણગારવામાં આવશે.

    ભારત અને સ્પેનના વડાપ્રધાન માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન રાજવી પરિવાર સાથે ભોજન કરશે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025
    વડોદરા

    Vadodara ની એસએસજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત થયું

    November 12, 2025
    ગુજરાત

    Sabarkantha માં બીઝેડ સ્કેમમાં સીઆઇડીએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા

    November 12, 2025
    અમદાવાદ

    Ahmedabad માં વૃદ્ધ ટ્રાવેલ એજન્ટને બે યુવાનોએ ધક્કો મારતાં થયું મોત

    November 12, 2025
    રાજકોટ

    તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

    November 12, 2025
    ગુજરાત

    સરકારી જમીનો પર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: De.CM

    November 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bihar: મતગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થશે. પ્રથમ વલણો સવારે ૮ઃ૩૦ વાગ્યે બહાર આવશે

    November 12, 2025

    India ને બીજા દેશમાંથી ૮ ચિત્તા મળવાની તૈયારી ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરારને અંતિમ સ્વરૂપ આપશે

    November 12, 2025

    Bihar માં એનડીએને ૧૦૫ થી ૧૩૫ સીટો મળી શકે છે. એ જ રીતે મહાગઠબંધનને ૯૭ થી ૧૨૭ સીટો મળી શકે છે

    November 12, 2025

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bihar: મતગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થશે. પ્રથમ વલણો સવારે ૮ઃ૩૦ વાગ્યે બહાર આવશે

    November 12, 2025

    India ને બીજા દેશમાંથી ૮ ચિત્તા મળવાની તૈયારી ,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરારને અંતિમ સ્વરૂપ આપશે

    November 12, 2025

    Bihar માં એનડીએને ૧૦૫ થી ૧૩૫ સીટો મળી શકે છે. એ જ રીતે મહાગઠબંધનને ૯૭ થી ૧૨૭ સીટો મળી શકે છે

    November 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.