
Rajkot,તા.12
મહાકાળી ગરબી મંડળ દ્વારા પરંપરાગત રીતે રામ રાવણ નું યુદ્ધ યોજાયું મોટી સંખ્યામાં બાબરા શહેર સહિત તાલુકા ની જનતાએ યુદ્ધ ને નિહાળ્યું
બાબરામાં મહાકાળી ગરબી મંડળ દ્વારા ૧૩૫ વરસ થી રામ રાવણના યુદ્ધ નું પરંપરાગત રીતે આયોજન કરે છે
ભગવાન શ્રી રામના એક બાણથી લંકાપતિ રાવણનો વધ..રાવણનો વધ થતા ભગવાન શ્રી રામના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું