Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026

    CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી

    June 24, 2026

    કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા
    • CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી
    • કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh
    • ૯૪મા જન્મદિવસે જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Bob Blair નું ઇંગ્લેન્ડમાં અવસાન
    • Actor Prakash Raj ની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી
    • તમે લાખો દિલ જીતી લીધા છે, તમે તેના લાયક છો; R. Madhavan ની પત્ની સરિતાએ અભિનંદન આપ્યા
    • Ram Kapoor એ Ekta Kapoor ને ગળે લગાવ્યા,’લોક અપ ૨’ ના સેટ પર તેમની મિત્રતા પ્રદર્શિત થઈ,અણબનાવની અફવાઓનો અંત લાવ્યો
    • તંત્રી લેખ…પ્રસાદની ચોરી શ્રદ્ધા પર પ્રહાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»Uncategorized»Jamnagar: ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ
    Uncategorized

    Jamnagar: ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 24, 2026Updated:June 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા) Jamnagar,તા.૨૪

    આમ આદમી પાર્ટીના  નેતા અને આદિવાસી સમાજના પ્રશ્નોને સતત વાચા આપતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી મુદ્દે જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના મજબૂત અવાજને દબાવવા તેમજ આદિવાસી સમાજના હિતોની લડત લડતા નેતાઓને રાજકીય રીતે નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    હેમંત ખવાએ  જણાવ્યું હતું કે ચૈતર વસાવા સામે કરવામાં આવેલી કાર્યવાહી માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ તેના પાછળ રાજકીય હેતુઓ રહેલા હોવાનું જણાઈ રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો હતો કે સત્તાધારી પક્ષ વિરોધ પક્ષના નેતાઓને દબાવવા માટે વિવિધ તંત્રોનો ઉપયોગ કરી રહ્યો છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેક નાગરિક અને જનપ્રતિનિધિને પોતાની વાત રજૂ કરવાનો અને જનહિતના પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર છે. કોઈપણ સરકાર કે સત્તાધારી તંત્ર આ અવાજને ક્યારેય દબાવી શકતું નથી. આદિવાસી સમાજ, જમીન અને જંગલના હકો માટે ચૈતર વસાવા જે રીતે લડત આપી રહ્યા છે તેને કોઈપણ કાર્યવાહીથી અટકાવી શકાશે નહીં.ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા યોગ્ય સમયે આવા પ્રયાસોને જવાબ આપશે. તેમણે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અંતે સત્યનો વિજય થશે અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂતી મળશે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Rajkot રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાતઃ કાયદો-વ્યવસ્થા અને મહોરમ બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા

    June 24, 2026
    જામનગર

    Jamnagar: રાજકોટ હાઇવે નજીક માસ્ક સાથે ચોરી કરતી ગેંગનો આંતક

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ધ્રોળ નજીક દેડકદડમાં હાર્ટ એટેક આવતાં ખેડૂતનું મૃત્યુ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી

    June 24, 2026
    જામનગર

    Jamnagar: પ્રતિષ્ઠિત શ્રીજી શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026

    CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી

    June 24, 2026

    કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh

    June 24, 2026

    ૯૪મા જન્મદિવસે જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર Bob Blair નું ઇંગ્લેન્ડમાં અવસાન

    June 24, 2026

    Actor Prakash Raj ની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં હાજર ન થવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી

    June 24, 2026

    તમે લાખો દિલ જીતી લીધા છે, તમે તેના લાયક છો; R. Madhavan ની પત્ની સરિતાએ અભિનંદન આપ્યા

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં સેના ભવન નજીક મજૂર શિબિરમાં ભીષણ આગ લાગી, જેમાં ૨૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા

    June 24, 2026

    CM Suvendu એ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે એક સમિતિની રચના કરી

    June 24, 2026

    કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને ક્યારેય પાર્ટીમાં પાછા લેવા જોઈએ નહીં,Jairam Ramesh

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.