Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,
    • Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી
    • Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા
    • Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા
    • Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું
    • PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
    • શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલું દુ:ખ : Ahmedabad દુર્ઘટના વિશે મોદીએ શોક દર્શાવ્યો
    • અંજલીબેન, ભંડેરી-ભારદ્વાજ પરિવાર બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: Manjrekar
    ખેલ જગત

    કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: Manjrekar

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    ભારતીય ટીમ 20મી જૂનથી ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. બંનેએ સીરિઝ પહેલા જ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ દરમિયાન હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની સરખામણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોને અપીલ કરી છે કે ટેસ્ટ ક્રિકેટના સંદર્ભમાં બંને દિગ્ગજોને સરખાવવાનું બંધ કરો, કારણ કે તેમના અનુસાર, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા કરતા ઘણાં આગળ છે.

    બંને દિગ્ગજ ખેલાડીની નિવૃત્તિથી ભારતીય ટીમમાં ખાલીપણું અનુભવાઈ છે અને હવે ટીમ યુવા ખેલાડીઓ પર નિર્ભર છે. આ દરમિયાન ચાહકો અને કોમેન્ટેટર્સ ઘણીવાર બંને દિગ્ગજોને એક સાથે સરખાવે છે. પરંતુ આ મામલે  ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં સંજય માંજરેકર કહે છે કે,’ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે એક નિવેદન આપ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમને દબાણનો અનુભવ થશે. અમે તેમનું નામ રોકો (ROKO) પણ રાખ્યું છે. હું સમજી શકું છું કે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેમની સરખામણી કરવામાં આવે છે, ત્યાં તેઓ કંઈક અંશે તુલનાત્મક છે. પરંતુ જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત આવે છે, ત્યારે બંને વચ્ચે કોઈ સરખામણી નથી.’59 વર્ષીય સંજય માંજરેકરે આંકડા રજૂ કરતા કહ્યું કે,’જ્યારે SENA (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોની વાત આવે છે, જે કોઈપણ બેટરની વાસ્તવિક કસોટી છે, ત્યારે વિરાટ કોહલીના નામે 12 સદી છે. રોહિત શર્માના નામે ફક્ત 1 સદી છે, જે તેણે 2021માં ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. તેમણે 100થી વધુ ઇનિંગ્સ રમી છે પરંતુ SENA દેશોમાં તેની પાસે ફક્ત એક જ સદી છે. તેની સરેરાશ પણ 40 છે.’હિટમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ ભારતની ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. રોહિત શર્માએ તેની કારકિર્દીમાં 67 મેચોમાં 4301 રન બનાવ્યા, જેમાં તેની સરેરાશ 40થી વધુ હતી. જ્યારે વિરાટ કોહલીએ 123 ટેસ્ટમાં 46.85ની સરેરાશ સાથે 9230 રન બનાવ્યા અને 30 સદી ફટકારી. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 12 સદી ફટકારી છે.
    Kohli and Rohit Sharma not the same Sanjay Manjrekar stop comparing
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગ્લુરુ નાસભાગ મામલે કર્ણાટક સરકારે BCCI-RCBના માથે ઠીકરું ફોડ્યું

    June 11, 2025
    ખેલ જગત

    ENG vs WI:16 વર્ષ જૂનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ તૂટ્યો, ઈંગ્લેન્ડના ઓપનર્સની ધમાકેદાર બેટિંગ

    June 11, 2025
    ખેલ જગત

    World Test Championship final: ઓપનીંગ જોડી તરીકે ખ્વાજા સાથે લાબુશેન

    June 11, 2025
    ખેલ જગત

    Rohit Sharma ની વન-ડે કેરિયર પણ સમાપ્તિના આરે? વર્લ્ડકપમાં નવો કેપ્ટન હશે

    June 11, 2025
    ખેલ જગત

    London માં યોજાયેલ ICC હોલ ઓફ ફેમ કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરી

    June 11, 2025
    ખેલ જગત

    International Sports Day ૧૧ જૂન ૨૦૨૫ – બાળકો જ્યારે રમતા હોય છે

    June 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025

    Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટા

    June 12, 2025

    Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયું

    June 12, 2025

    PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,

    June 12, 2025

    Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતી

    June 12, 2025

    Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયા

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.