Junagadh, તા.23
માણાવદરના જીલ્લાના ગામે માતા-પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા શ્રમજીવીના સગીરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું. મુળ મધ્યપ્રદેશના રહીશ હાલ માણાવદરના જીલાણા ગામે જુગલ આણંદ મારવાણીયાની વાડીએ મજુરી કામ કરતા ધીરજલાલ ચૌહાણના પુત્ર ક્રિષ્ના પાલ (ઉ.વ.17)ના માતા પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા જે બાબતે પુત્ર ક્રિષ્ના પાલને લાગી આવતા જાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ માણાવદર એએસઆઇ બી.કે.ભલગરીયાએ હાથ ધરી છે.
Trending
- Rajkot: જીલ્લા બેંક ખાતે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા,સ્વ.વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ
- Rajkot: સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવા યાત્રાને યાદ કરીને અમિત શાહ ભાવુક બન્યા
- ફિનટેકની નવી પહેલ: હવે મ્યુચ્યુઅલ ફંડ સામે તાત્કાલિક ડિજિટલ લોન…!!
- વૈશ્વિક અનિશ્ચિતતાથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટ ધીમું, લાંબા ગાળે તેજીનો અંદાજ…!!
- વિશ્વનો ભારત પર વિશ્વાસ મજબૂત, R&Iએ ભારતનું સોવરિન રેટિંગ અપગ્રેડ કર્યું…!!
- એફોર્ડેબલ હોમ લોનમાં તણાવ વધતા, ARCsને લોન વેચાણ તેજ બન્યું…!!
- એચ1બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સ ઘટશે, રૂપિયા પર દબાણ…!!
- PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા સરકારની યોજના…!!