Browsing: ધાર્મિક

યુગ પ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજી મહારાજનો જન્મ માતા બુધવંતીજી તથા બાબા અવતારસિંહજી મહારાજના સન્માનિત ૫રીવારમાં ૧૦મી ડિસેમ્બર,૧૯૩૦ના રોજ થયો હતો.તેમને યુગપુરૂષ…

Rajkot,તા.23 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ભારત વર્ષના આદર્શ પાત્રોના જીવન આધારિત અમૂલ્ય પ્રેરણાસભર આખ્યાન કથા તારીખ ૨૩ એપ્રિલ…

 સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૭૧)માં કહે છે કે  વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ નિર્મમો નિરહંકાર સ…

 અયુક્ત(અસંયમી) પુરૂષની બુદ્ધિ એક નિશ્ચયવાળી શા માટે થતી નથી? તેનું કારણ બતાવતાં ભગવાન ગીતા(૨/૬૭)માં કહે છે કે.. ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુવિધિયતે…

તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા કર્મયોગી સાધકે તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ…

અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૫૫) માં કહે છે કે.. પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે જે વખતે…

મોહરૂપી કાદવ અને શ્રુતિવિપ્રતિપ્રત્તિ (સાંભળવાથી થયેલ વિપરીત જ્ઞાન) દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ…

આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે…