Browsing: ધાર્મિક

માનસ રત્નાવલીનાં બીજા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે જેમ નદી સરોવરને ઘાટ હોય છે, એમ તુલસીનાં જીવનમાં સાત…

એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ  (પરન્તપ-હે પરંતપ, એવમ્-આમ, પરમ્પરાપ્રાપ્તમ્-પરંપરાથી પ્રાપ્ત, ઇમમ્-આ યોગને, રાજર્ષયઃ-રાજર્ષિઓએ, વિદુઃ-જાણ્યો પરંતુ, મહતા-ઘણો, કાલેન-સમય વિતી જવાથી, સઃ-તે, યોગઃ-યોગ, ઇહ-આ પૃથ્વીલોકમાં, નષ્ટઃ-લુપ્તપ્રાય થઇ ગયો) …

હે ઈશ્વર.            આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ચિંતનની ધારા સોમથી રવિવાર…

તા.09 એપ્રિલ નવકાર મંત્ર દિવસ નવકાર મંત્ર દિવસનો પ્રારંભ અંદાજે 2020 પછી કરવામમાં આવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન લોકોમાં માનસિક શાંતિ, સકારાત્મકતા અને સામૂહિક પ્રાર્થનાની…

કર્મબંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિઃસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.  શ્રી ભગવાન કહે છે કે પ્રિયે…

હે ઈશ્વર.        આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આપણે સમાજ દર્શનમાં જોયું એમ ખબર…