Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત

    July 17, 2025

    સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક

    July 17, 2025

    બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત

    July 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત
    • સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક
    • બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત
    • Gujarat Assembly નું આગામી ચોમાસું સત્ર ઓગસ્ટના અંતમાં મળવાની સંભાવના
    • 17 જુલાઈનુ રાશિફળ
    • 17 જુલાઈનુ પંચાંગ
    • Nifty Futures ૨૫૪૦૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ayodhya ના રામપથ, ધર્મપથ અને પંચકોસી પરિક્રમા માર્ગ પર માંસાહારી વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ
    રાષ્ટ્રીય

    Ayodhya ના રામપથ, ધર્મપથ અને પંચકોસી પરિક્રમા માર્ગ પર માંસાહારી વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ

    Vikram RavalBy Vikram RavalMay 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,  તા.31
    યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં રામભક્તો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રામપથ, ધર્મપથ અને પંચકોસી પરિક્રમા માર્ગ જેવાં પવિત્ર સ્થળોએ માંસાહારી વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.અહીં શરાબના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આ મુદ્દે પ્રશાસને કડક પગલાં લીધાં છે અને માંસાહારી અને દારૂની દુકાનો 7 દિવસમાં બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. અયોધ્યા સુધરાઈના આ નિર્ણય બાદ ધર્મપથ, રામપથ, 14 કોસી અને પંચકોસી પરિક્રમા રૂટ પર હવે માંસાહારી ચીજો વેચી શકાશે નહીં.

    આ મુદ્દે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર અયોધ્યાના ફૂડ ડેપ્યુટી કમિશનર તેમની ટીમ સાથે 13 કિલોમીટર લાંબા રામપથ વિસ્તારમાં પહોંચ્યા હતા અને માંસાહારી દુકાનદારોને 7 દિવસમાં બંધ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો આદેશનું પાલન નહીં થાય તો તેમણે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

    સુધરાઈના આ નિર્ણય પછી માંસાહારી દુકાનદારો પણ શાકાહારી ખોરાક વેચવાની વાત કરતા જોવા મળ્યા હતા. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં રામપથ અને એની આસપાસના વિસ્તારોમાં ફક્ત શાકાહારી સંસ્કૃતિ જ જોવા મળશે.

    રામનગરી અયોધ્યામાં હવે રામાયણકાળનાં દૃશ્યો જીવંત દેખાય છે. રામનગરી હવે સંપૂર્ણપણે સાત્ત્વિક વાતાવરણ મળી રહે એ રીતે આગળ વધી રહી છે. આ પરિવર્તન ભક્તોને માત્ર પવિત્ર અને આધ્યાત્મિક અનુભવ જ નહીં આપે, પરંતુ વૈશ્વિક સ્તરે અયોધ્યાને સાત્ત્વિક અને સાંસ્કૃતિક શહેર તરીકે સ્થાપિત કરવામાં પણ મદદ કરશે.

    Ayodhya Complete ban Dharmapath Panchkoshi Parikrama Marg Rampath sale of non-vegetarian item
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત

    July 17, 2025
    અન્ય રાજ્યો

    સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક

    July 17, 2025
    અન્ય રાજ્યો

    બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત

    July 17, 2025
    અન્ય રાજ્યો

    Assam ના CM હિમંતા બિસ્વા શર્મા પોતાને ’રાજા’ માને છે, ટૂંક સમયમાં જેલમાં જશે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો હુમલો

    July 16, 2025
    રાષ્ટ્રીય

    જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો: Congress

    July 16, 2025
    અન્ય રાજ્યો

    Gokarna ના જંગલમાં ૮ વર્ષથી સાપો વચ્ચે રહેતી હતી રશિયન મહિલા

    July 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત

    July 17, 2025

    સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક

    July 17, 2025

    બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત

    July 17, 2025

    Gujarat Assembly નું આગામી ચોમાસું સત્ર ઓગસ્ટના અંતમાં મળવાની સંભાવના

    July 16, 2025

    17 જુલાઈનુ રાશિફળ

    July 16, 2025

    17 જુલાઈનુ પંચાંગ

    July 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    9 વર્ષની બાળકીને એક કલાકમાં બે Heart Attacks : મોત

    July 17, 2025

    સ્કુલોમાં સવારની પ્રાર્થનામાં Bhagavad Gita ના પાઠ – શ્લોક

    July 17, 2025

    બિહારમાં 125 યુનિટ વિજળી ફ્રી: Nitish Kumar ની જાહેરાત

    July 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.