Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    New Zealand 37 વર્ષે ભારતમાં પ્રથમવાર વન-ડે શ્રેણી જીતી

    January 19, 2026

    શું રોહિત શર્માએ બેટિંગ અભીગમ બદલ્યો ?

    January 19, 2026

    Under-19 World Cup : વૈભવ સૂર્યવંશીના નવા રેકોર્ડ,ભારતના 3 વિકેટે 114

    January 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • New Zealand 37 વર્ષે ભારતમાં પ્રથમવાર વન-ડે શ્રેણી જીતી
    • શું રોહિત શર્માએ બેટિંગ અભીગમ બદલ્યો ?
    • Under-19 World Cup : વૈભવ સૂર્યવંશીના નવા રેકોર્ડ,ભારતના 3 વિકેટે 114
    • Smith and Babar Azam વચ્ચે મેદાન પર ઝઘડો : પાક. ખેલાડીની ફજેતી
    • Vijay Hazare Trophy સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રની દમદાર જીત
    • New Zealand સામેની T20 શ્રેણી માટે ઐયર – બિશ્નોઈને લેવાયા
    • Jasdan માં બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસને ફાંસીની સજા મળી
    • Rajkot કોંગ્રેસનું જમ્બો માળખું જાહેર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં નવી ઉર્જા, નવા ચહેરાઓનો સમાવેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, January 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»બોધકથા..મૃત્યુ અટલ છે,મૃત્યુથી કોઇ ભાગી શકતો નથી.
    લેખ

    બોધકથા..મૃત્યુ અટલ છે,મૃત્યુથી કોઇ ભાગી શકતો નથી.

    Vikram RavalBy Vikram RavalJanuary 16, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક ખૂબ જ ઊંડી અને વિચારપ્રેરક બોધકથા જોઇએ.પ્રાચીન સમયમાં એક જ્ઞાની પંડીત પોતાના એકને મળવા દૂરના એક ગામમાં જઇ રહ્યા હતા.રસ્તામાં તેમને મહાકાલ નામનો સહયાત્રી મળે છે.પંડીતે જોયું કે મહાકાલ જે ગામમાં રોકાતો તે ગામમાં કોઇને કોઇના મૃ્ત્યુની ઘટના બનતી હતી.પંડીતે જ્યારે તેને પુછ્યું તો મહાકાલે પોતાનું અસલી રૂપ બતાવ્યું અને કહ્યું કે હું યમદૂત છું,પ્રાણોનું હરણ કરવું એ મારૂં કામ છે.પંડીતે ગભરાઇને પુછ્યું કે હવે આગળ કોનું મૃત્યુ થવાનું છે? ત્યારે મહાકાલ કહે છે કે તમે જે મિત્રને મળવા જઇ રહ્યા છો તેનું મૃત્યુ થવાનું છે.આ સાંભળીને પંડીત ગભરાઇ જાય છે અને પાછો પોતાના ગામ પરત જવા લાગ્યો ત્યારે મહાકાલે તેને રોક્યો અને કહ્યું કે જે થવાનું છે તેને કોઇ ટાળી શકતું નથી,તે જ સમયે તેનો મિત્ર કે જેને મળવા તે જઇ રહ્યો હતો તે આવી પહોંચે છે અને પંડીતની નજરની સામે જ હ્રદયરોગના હુમલાથી તેનું મૃત્યુ થાય છે.

    પંડીતે ધ્રુજતાં ધ્રુજતાં પોતાનું મૃત્યુ ક્યારે થવાનું છે તેના વિશે પુછે છે ત્યારે મહાકાલ કહે છે કે આજથી છ મહિના પછી બીજા રાજ્યમાં તને ફાંસી આપવામાં આવશે અને આ રીતે તારૂં મૃત્યુ થશે.પંડીતે પોતાના રાજ્યના રાજા પાસે જઇ તેમનું શરણું લે છે.રાજાએ તેને છ મહિના સુધી પોતાના મહેલમાં સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી પરંતુ ભાગ્યનો ખેલ જુવો ! પંડીતને ઉંઘમાં ચાલવાની બિમારી હતી જેની તેને પોતાને ખબર નહોતી.મૃત્યુની રાતે પંડીત ઉંઘમાં જ ચાલીને બીજા રાજ્યના રાજાના શયનકક્ષમાં પહોંચી જાય છે.સવારમાં રાજાએ તેને જોઇને ક્રોધના આવેશમાં પંડીતને મૃત્યુ દંડની સજા સંભળાવી દીધી. સત્ય જાણ્યા પછી રાજાને ઘણો જ પસ્તાવો થાય છે પરંતુ હવે સજામાં ફેરફાર થઇ શકે તેમ નહોતો.રાજાના મંત્રીઓએ સલાહ આપી કે પંડીતને બચાવવા કાચા દોરાનો ફાંસો બનાવીને સજા પૂર્ણ કરવામાં આવે પરંતુ વિધિના વિધાનને કોન બદલી શકે? કાચા દોરાનો બનાવેલ ફાંસો તો તૂટી ગયો પરંતુ તેનાથી પંડીતના ગળાની નસ કપાઇ ગઇ અને અતિશય લોહી વહેવાના કારણે પંડીતનું મૃત્યુ થયું.

    આ બોધકથા અમોને એ બોધ આપે છે કે મૃત્યુ એક અનિવાર્ય સત્ય છે,તેનાથી બચવાનો પ્રયાસ કરવો નિરર્થક છે.અમારે મૃત્યુથી ગભરાવવું ના જોઇએ પરંતુ અમારે અમારા કર્મો સુધારવા જોઇએ,દરેક જીવનો મૃત્યુનો સમય નિશ્ચિંત હોય છે.મૃત્યુ ભય નથી,જીવનનો એક તબક્કો છે.

    જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.મ્રુત્યુનો સમય આવતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે,આ પ્રક્રિયાને જ મ્રુત્યુ કહે છે. સામાન્ય રીતે જ્યાં સુધી અગ્નિદાહ આપવામાં આવે ત્યાં સુધી જીવાત્મા શરીરની આસપાસ જ રહે છે. પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે.દરેક જીવાત્માને જન્મના ચાલીસ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીમાં ભાજપનો વધુ એક વિજય, પ્રભુત્વ

    January 17, 2026
    લેખ

    ભારતનું રાષ્ટ્રનિર્માણ પ્રવચન વિરુદ્ધ સામાજિક વાસ્તવિકતા:-ખેડૂતો

    January 16, 2026
    લેખ

    દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ

    January 16, 2026
    લેખ

    તંત્રી લેખ…અસ્થિરતાના સમયમાં કેન્દ્રીય બજેટથી અપેક્ષાઓ, બધી નજર નવી મહત્વાકાંક્ષી જાહેરાતો પર

    January 16, 2026
    લેખ

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026
    લેખ

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    New Zealand 37 વર્ષે ભારતમાં પ્રથમવાર વન-ડે શ્રેણી જીતી

    January 19, 2026

    શું રોહિત શર્માએ બેટિંગ અભીગમ બદલ્યો ?

    January 19, 2026

    Under-19 World Cup : વૈભવ સૂર્યવંશીના નવા રેકોર્ડ,ભારતના 3 વિકેટે 114

    January 19, 2026

    Smith and Babar Azam વચ્ચે મેદાન પર ઝઘડો : પાક. ખેલાડીની ફજેતી

    January 19, 2026

    Vijay Hazare Trophy સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રની દમદાર જીત

    January 19, 2026

    New Zealand સામેની T20 શ્રેણી માટે ઐયર – બિશ્નોઈને લેવાયા

    January 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    New Zealand 37 વર્ષે ભારતમાં પ્રથમવાર વન-ડે શ્રેણી જીતી

    January 19, 2026

    શું રોહિત શર્માએ બેટિંગ અભીગમ બદલ્યો ?

    January 19, 2026

    Under-19 World Cup : વૈભવ સૂર્યવંશીના નવા રેકોર્ડ,ભારતના 3 વિકેટે 114

    January 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.