Browsing: Vinodbhai Machhi Nirankari

સ એવાયં મયા તેऽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોऽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્  (મે-તૂં મારો, ભક્તઃ-ભક્ત, ચ-અને, સખા-પ્રિય સખા, અસિ-છે, ઇતિ-માટે, સઃ એવ-તે જ, અયમ્-આ, પુરાતનઃ-પુરાતન, યોગઃ-યોગ, અદ્ય-આજે, મયા-મેં, તે-તને, પ્રોક્તઃ-કહ્યો છે, હિ-કેમકે, એતત્-આ, ઉત્તમમ્-ઘણું ઉત્તમ, રહસ્યમ્-રહસ્ય…

એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ  (પરન્તપ-હે પરંતપ, એવમ્-આમ, પરમ્પરાપ્રાપ્તમ્-પરંપરાથી પ્રાપ્ત, ઇમમ્-આ યોગને, રાજર્ષયઃ-રાજર્ષિઓએ, વિદુઃ-જાણ્યો પરંતુ, મહતા-ઘણો, કાલેન-સમય વિતી જવાથી, સઃ-તે, યોગઃ-યોગ, ઇહ-આ પૃથ્વીલોકમાં, નષ્ટઃ-લુપ્તપ્રાય થઇ ગયો) …

કર્મબંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિઃસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો.  શ્રી ભગવાન કહે છે કે પ્રિયે…

કોઇ શત્રુને નષ્ટ કરવા માટે તેનાં રહેવાનાં સ્થાનોની જાણકારી આવશ્યક છે,એટલા માટે ભગવાન આગળના શ્ર્લોક(૩/૪૦)માં જ્ઞાનીઓના નિત્ય વેરી ‘કામ’નાં રહેવાનાં સ્થાનો…

સિદ્ધગંધર્વયક્ષા ઘૈરસુરૈરમરૈરપિ સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયની..  દેવી સિદ્ધિદાત્રી કે જેમની સિદ્ધ ગંધર્વ યક્ષ દેવતાઓ વગેરે દ્વારા પૂજા કરવામાં આવે…