Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli : ખાંભાનાં રબારીકા ગામે મધરાતે GRD જવાનો આસપાસ 4 સિંહોએ ચક્કર લગાવ્યા

    January 19, 2026

    Amreli : સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કર્યું

    January 19, 2026

    Vijay Hazare Trophy : ચેમ્પિયન બનવાનું સૌરાષ્ટ્રનું સ્વપ્ન રોળાયુ

    January 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli : ખાંભાનાં રબારીકા ગામે મધરાતે GRD જવાનો આસપાસ 4 સિંહોએ ચક્કર લગાવ્યા
    • Amreli : સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કર્યું
    • Vijay Hazare Trophy : ચેમ્પિયન બનવાનું સૌરાષ્ટ્રનું સ્વપ્ન રોળાયુ
    • ખેલાડીઓએ ઘણી ભૂલોનું પુનરાવર્તન કર્યું : Shubman Gill ભડકયો
    • Daryl Mitchell ને મજાકમાં Kohli એ ધક્કો માર્યો
    • ગ્રુપ ફેરફારની માંગણી પર Ireland નો ઇન્કાર : બાંગ્લાદેશ માટે આંચકો
    • New Zealand 37 વર્ષે ભારતમાં પ્રથમવાર વન-ડે શ્રેણી જીતી
    • શું રોહિત શર્માએ બેટિંગ અભીગમ બદલ્યો ?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, January 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જીવન એટલે આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાઇ લેવા સુધીની યાત્રા
    લેખ

    જીવન એટલે આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાઇ લેવા સુધીની યાત્રા

    Vikram RavalBy Vikram RavalJanuary 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જે થોડો સમય સુખનો ભાસ થાય છે તે વિષયાનંદ.આ સુખ ક્ષણિક છે અને પરિણામે દુઃખ આપે છે.ઇન્દ્રિયોનું સુખ કેવું છે? સંસારનું-ઇન્દ્રિયોનું સુખ દરાજને ખંજવાળવા જેવું છે.ભોજન બહુ સરસ હશે તો તો ભુખ કરતા વધુ ખવાશે ઉપરથી બે-ચાર અન્નપાચનની ગોળીઓ લેવી પડે છે.આવા સમયે રૂચિ કહે છે કે તું ખા અને નીતિ કહે છે તું ખાવાનું બંધ કર.જેનું જીવન શુદ્ધ છે,પવિત્ર છે તેને ભજનાનંદ મળે છે,એ આનંદ કાયમ ટકે છે.જે નીતિને આધીન રહી પવિત્ર જીવન ગાળે તેને ઈશ્વરનું જ્ઞાન થાય છે,પરમાત્માના દર્શન થાય છે.નિયમથી ભક્તિ કરે તેને ધીરે ધીરે આનંદ મળે છે અને જે આનંદ મળે છે તે પછી ઓછો થતો નથી.

    એક બોધકથા છે કે પહેલાંના સમયમાં લોકો પગે ચાલીને યાત્રા કરવા જતા હતા જેથી અતિઆવશ્યક હોય તેટલો જ સામાન જોડે રાખતા.આજકાલ ગાડી-મોટરની વ્યવસ્થા થઇ ગઈ છે એટલે કેટલાંક જાત્રા એ જાય ત્યારે આખું ઘર ઉઠાવીને સાથે લઇ જાય છે.બે મિત્રો જાત્રાએ નીકળ્યા.એકને એવી આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહિ.આ તો યાત્રા છે દરેક જગ્યાએ પલંગ મળે નહિ એટલે પલંગ પણ જોડે લીધો છે.એક વખત એવું બન્યું કે કોઈ મજુર મળ્યો નહિ.બીજું તો કોણ ઉપાડે? એટલે ભાઈએ પલંગ માથે લીધો અને તેના ઉપર બીજો સામાન મુક્યો.તડકો ખુબ પડતો હતો,ભાઈ પરસેવે રેબઝેબ હતા,સામેથી એક સજ્જન મળ્યા,તેમનાથી આ ભાઈની દશા ના જોવાઇ તેથી તે કહે છે કે આ પલંગ વગર જાત્રા કરો ને ! આટલો બધો ત્રાસ શા માટે વેઠો છે? પેલા ભાઈએ જવાબ આપ્યો કે ભલે બોજ ઉંચકવો પડે પણ રાત્રે સુવાની મજા આવે છે ને ! રાત્રે મજા પડે છે તેથી માથે ઊંચક્યું છે.રાત્રે શું મજા આવતી હશે તે તો પરમાત્મા જાણે !

    આ બીજાની કથા નથી,આ આપણી કથા છે.જીવાત્મા યાત્રાએ નીકળ્યો છે.ક્ષણિક સુખ માટે આખો દિવસ ગદ્ધા-વૈતરૂં કરે છે,અતિશય દુઃખ સહન કરીને થોડું સુખ ભોગવે છે.સંસાર સુખ માટે મનુષ્ય જેટલું દુઃખ સહન કરે છે તેટલું પરમાત્મા માટે સહન કરે તો તેને પરમાત્માના દર્શન થાય.વિચાર કરો કે છોકરાંને ઉછેરતાં મા-બાપને કેટલું સહન કરવું પડે છે,તેમ છતાં લગ્ન થાય પછી છોકરાંઓની બુદ્ધિ બગડે છે.કાનમાં મંત્ર આપનાર ગુરૂના આગમન પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે,મા-બાપનો તિરસ્કાર કરે છે.વિષયાનંદ ટકતો નથી અને ભજનાનંદનો નાશ થતો નથી.જીવન એટલે પોતાની આંખમાં આંસુ સાથે દુનિયામાં આવવું અને બીજાની આંખમાં આંસુ આપીને દુનિયામાંથી વિદાઇ લેવા સુધીની યાત્રા.

    મનુષ્‍યનું આ શરીર જ રથ છે,આત્‍મા સારથી છે,ઇન્‍દ્રિયો ઘોડાઓ છે.જેવી રીતે કુશળ સારથી ઘોડાઓને પોતાને વશમાં કરીને સુખપૂર્વક યાત્રા કરે છે,તેવી જ રીતે સાવધાન મનુષ્‍ય ઇન્‍દ્રિયોને કાબૂમાં રાખીને સુખપૂર્વક જીવનયાત્રા પસાર કરે છે.પાંચ યાત્રાઓ યાદ રાખજો.જીવનયાત્રા,ઉદરયાત્રા,જ્ઞાનયાત્રા, વિજ્ઞાનયાત્રા અને સ્મશાનયાત્રા.જ્યાં સુધી અમારી જીવન યાત્રા ચાલે છે ત્યાં સુધી અમારે કંઇને કંઇ તો કરવું જ ૫ડતું  હોય છે.અમે કંઇ જ ના કરીએ તો ૫ણ અમારૂં શરીરરૂપી યંત્ર તો કામ કરતું જ રહે છે.અમારી વાસ્તવિકતા તો પ્રભુ ૫રમાત્મા છે,તેમને અમારે જાણવાના છે.આના માટે અમોએ સંતો મહાત્માઓ પાસેથી માર્ગદર્શન મળે છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીમાં ભાજપનો વધુ એક વિજય, પ્રભુત્વ

    January 17, 2026
    લેખ

    બોધકથા..મૃત્યુ અટલ છે,મૃત્યુથી કોઇ ભાગી શકતો નથી.

    January 16, 2026
    લેખ

    ભારતનું રાષ્ટ્રનિર્માણ પ્રવચન વિરુદ્ધ સામાજિક વાસ્તવિકતા:-ખેડૂતો

    January 16, 2026
    લેખ

    દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ

    January 16, 2026
    લેખ

    તંત્રી લેખ…અસ્થિરતાના સમયમાં કેન્દ્રીય બજેટથી અપેક્ષાઓ, બધી નજર નવી મહત્વાકાંક્ષી જાહેરાતો પર

    January 16, 2026
    લેખ

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli : ખાંભાનાં રબારીકા ગામે મધરાતે GRD જવાનો આસપાસ 4 સિંહોએ ચક્કર લગાવ્યા

    January 19, 2026

    Amreli : સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કર્યું

    January 19, 2026

    Vijay Hazare Trophy : ચેમ્પિયન બનવાનું સૌરાષ્ટ્રનું સ્વપ્ન રોળાયુ

    January 19, 2026

    ખેલાડીઓએ ઘણી ભૂલોનું પુનરાવર્તન કર્યું : Shubman Gill ભડકયો

    January 19, 2026

    Daryl Mitchell ને મજાકમાં Kohli એ ધક્કો માર્યો

    January 19, 2026

    ગ્રુપ ફેરફારની માંગણી પર Ireland નો ઇન્કાર : બાંગ્લાદેશ માટે આંચકો

    January 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli : ખાંભાનાં રબારીકા ગામે મધરાતે GRD જવાનો આસપાસ 4 સિંહોએ ચક્કર લગાવ્યા

    January 19, 2026

    Amreli : સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કર્યું

    January 19, 2026

    Vijay Hazare Trophy : ચેમ્પિયન બનવાનું સૌરાષ્ટ્રનું સ્વપ્ન રોળાયુ

    January 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.