Morbi, તા.15
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજી એજ્યુ. ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે. તા.16 થી 24 સુધી મંદિરે દરરોજ સવારે 9:30 થી સાંજના 7:00 સુધી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આવવાનું રહેશે.
Trending
- Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
- Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
- Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
- Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
- હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
- Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
- TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ