Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા
    • 29 એપ્રિલનું પંચાંગ
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»GST દ્વારા મોટી રાહતનો પ્રસ્તાવ ત્રણ વર્ષમાં તૈયાર થયો
    રાષ્ટ્રીય

    GST દ્વારા મોટી રાહતનો પ્રસ્તાવ ત્રણ વર્ષમાં તૈયાર થયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.19

    જીએસટીના હાલનાં ચાર સ્લેબને 5 ટકા અને 18 ટકાના બે સ્લેબમાં બદલવાની દરખાસ્ત યોગ્ય વિશ્લેષણ અને મૂલ્યાંકન બાદ લાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, જીએસટીના દરોને રીકેન્ડ કરવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે. તેનો હેતુ સામાન્ય લોકોને મોટી રાહત આપવાનો છે.

    તાત્કાલિક નિર્ણય નહીં
    બે સ્લેબ લાગું થયા બાદ રોજીંદા જીવનમાં વપરાતાં ખાદ્ય પદાર્થો અને વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે અને સામાન્ય લોકોનાં ખર્ચમાં ઘટાડો થશે. બે સ્લેબની દરખાસ્ત કરવા માટે એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની રચના કરવામાં આવી છે, જેનાં અધ્યક્ષ વચ્ચે બદલાતાં રહ્યાં છે.

    જો કે જીઓએમ જીએસટીનાં દરોને તર્કસંગત બનાવવા માટે નિયમિત ધોરણે કામ કરી રહ્યું હોવાથી જીએસટી સ્લેબમાં ફેરફારનો પ્રસ્તાવ તાત્કાલિક નિર્ણય પર આધારિત નથી. દરખાસ્ત કરતાં પહેલાં મહેસૂલી વસૂલાત, ઘટ, કરવેરાના દરોમાં ફેરફાર બાદ સામાન્ય માણસને મળતી રાહત અને અર્થતંત્રના દૃષ્ટિકોણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

    ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી થશે
    કેન્દ્ર સરકારનું કહેવું છે કે પરિવર્તનનો પ્રસ્તાવ મુખ્યત્વે ગરીબ-મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. આ અંતર્ગત દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.

    એટલું જ નહીં, લોકોની સારવાર કરવી પણ સસ્તી પડશે, કારણ કે ઘણા પ્રકારનાં મેડિકલ સાધનો પહેલાં કરતાં સસ્તા હશે, જે હજુ પણ 28 ટકાના સ્લેબમાં સામેલ છે તે ભવિષ્યમાં 18 ટકા અને 5 ટકાના સ્લેબમાં જશે. સામાન્ય માણસની જરૂરિયાતને લગતી 99 ટકા વસ્તુઓ 12 ટકાના બદલે 5 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવશે.

    તેનો ઉદ્દેશ દરેકને નોંધણીના દાયરામાં લાવવાનો છે
    જીએસટીના દરોમાં ઘટાડા બાદ વાર્ષિક આવકમાં થયેલાં ઘટાડા અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે કોઇ મોટું નુકસાન નહીં થાય. હાલ મોટા ભાગની ચીજવસ્તુઓ અને સેવાઓનો સમાવેશ જીએસટી હેઠળ થાય છે. ભવિષ્યમાં બે મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, જેનાથી જીએસટી કલેક્શનને પણ વેગ મળશે.

    સૌથી પહેલા દરેક બિઝનેસમેનને જીએસટી રજિસ્ટ્રેશનના દાયરામાં લાવવામાં આવશે. કારણ કે હવે જીએસટીના દર સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ થઈ જશે. બીજું, જીએસટી રિટર્ન અને રિફંડની પ્રક્રિયા સરળ બનશે ત્યારે વેપારીઓને સમયસર રિટર્ન ફાઇલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આનાથી જીએસટી ચોરીને રોકવામાં મદદ મળશે.

    સ્લેબમાં આ ફેરફાર થશે
    સરકારે જીએસટી કાઉન્સિલ સાથે સંકળાયેલા જીઓએમમાં હાલનાં 5, 12, 18 અને 24 ટકાના દરોના સ્થાને બે ટેક્સ સ્લેબ – 5 ટકા અને 18 ટકા – લાગું કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 40 ટકાનો વિશેષ કર દર માત્ર પસંદગીની વસ્તુઓ માટે જ રહેશે, જેમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ સહિત પાંચથી સાત વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે.

    લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે
    જીએસટી રજિસ્ટ્રેશન, રિટર્ન અને રિફંડના સરળીકરણથી ઉદ્યોગ ક્ષેત્રને ફાયદો થશે, જેનાથી અર્થતંત્રને વેગ મળશે. એમએસએમઈ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલની જીએસટી પ્રક્રિયામાં ઘણા સ્તરની સમસ્યાઓ છે, જે નિયમ પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. આનાથી દેશમાં વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતાનું વાતાવરણ સુધરશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જીએસટીની સમગ્ર પ્રક્રિયા સરળ બનશે.

    GST prepared three years
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    ગુજરાત

    ગુજરાતે ભાજપની વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ખૂબ મોટી જીત અપાવી: CM

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મોરબી

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    રાષ્ટ્રીય

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.