Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026

    Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું

    July 9, 2026

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ
    • Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું
    • India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા
    • PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese
    • Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત
    • Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ
    • Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા
    • Golmaal Five માં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ayodhya માં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન શરૂ: જાહેર જનતા માટે દર્શન બંધ
    રાષ્ટ્રીય

    Ayodhya માં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન શરૂ: જાહેર જનતા માટે દર્શન બંધ

    Vikram RavalBy Vikram RavalJune 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya ,તા.3
    પાંચ જુને ગંગા દશેરાના દિવસે શ્રીરામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે.પરંતુ રામ દરબારના દર્શન હાલ શ્રધ્ધાળુ નહીં કરી શકે. તેમાં સમય લાગી શકે છે.

    શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રનાં મહાસચીવ ચંપતરાયે રામ ભકતોને પ્રાણ પ્રતિષ્ઠાન દિવસે અયોધ્યા ન આવવા અપીલ કરી છે. સોશ્યલ મિડીયા પર એક સંદેશ જાહેર કરી તેમણે કહ્યું છે.હવામાનને ધ્યાનમાં રાખીને કોઈ મોટો કાર્યક્રમ નથી કરવામાં આવી રહ્યો લોકો નિયમીત રીતે દર્શન કરી શકશે.માત્ર પ્રાણ પ્રતિષ્ઠા માટે યોજના બનાવીને ન આપે.

    શ્રીરામ જન્મભુમિ પર બનેલા ભવ્ય રામ મંદિરનાં પ્રથમ માળનાં રામ દરબાર અને કમ્પાઉન્ડ વોલના 6 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેમાં ગણેશ ભગવાન ભગવાન શિવ, દેવી ભગવતી, હનુમાનજી ભગવાન સુર્ય, દેવી અન્નપુર્ણા અને શેષ અવતારની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન આજથી શરૂ થઈ જશે.

    પાંચ જુને સવારે 11 વાગ્યે અભિજિત મુહુર્તમાં રામ દરબાર સહીત 8 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે.
    પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન સવારે સાડા છ વાગ્યાથી શરૂ થશે. 101 વૈદિક કર્મકાંડી કાર્યક્રમ સંપન્ન કરશે.

    રામ મંદિરમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં ભવ્ય સજાવટ
    અયોધ્યા: અત્રે રામ મંદિરમાં પ્રથમ માળે રામ દરબાર સ્થાપિત કરવામાં આવ્યો છે. જેની પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી આરંભ થયો છે. રામ મંદિરમાં રામ દરબાર ઉપરાંત કમ્પાઉન્ડ વોલમાં આવેલા મંદિરોમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અયોધ્યામાં ભવ્ય સજાવટ કરવામાં આવી છે. રામ મંદિરને સુંદર રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યામાં ભારે ઉત્સાહ છે.

    Ayodhya closed for public Darshan Pran Pratishtha Ram Darbar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026
    રાષ્ટ્રીય

    2000ની નોટ બદલવા હવે લોકલ બેંકમાં ધક્કા ન ખાતા : RBI એ નવી ગાઈડલાઈન બહાર પાડી

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran નું મારી હત્યા કરવાનું કાવતરું, હિટલીસ્ટમાં હું ટોપ પર : Donal Trump

    July 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    પુરી રાત Iran પર અમેરિકાના 90 હુમલા : ચાબહાર પોર્ટ પ્રથમ વખત નિશાન

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026

    Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું

    July 9, 2026

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026

    PM મોદી અને મારા ખૂબ જ સારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો રહ્યા છે,PM Albanese

    July 9, 2026

    Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત

    July 9, 2026

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Southern China માં પૂરથી ભારે તબાહીઃ ૩૯ લોકોના મોત; ડેમ તૂટી પડવાથી સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ

    July 9, 2026

    Charanjit Channi પાછળ પડી ગયા ,હાઈકમાન્ડ ગમે તે રણનીતિ બનાવે, અમે સાથે મળીને કામ કરીશું

    July 9, 2026

    India-Australia એ નાગરિક પરમાણુ ઊર્જા, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.