Browsing: Vinodbhai Machhi Nirankari

આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે…

ચંદ્રવંશી રાજા દુષ્યંતના વંશમાં સંકૃતિ નામના એક રાજા થયા.રાજા સંકૃતિના બે પૂત્રો હતાઃગુરૂ અને રન્તિદેવ.તેમાં રન્તિદેવ ઘણા જ ન્યાયશીલ,અતિ પરોપકારી,ધર્માત્મા,દયાળુ…

શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે.શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમને આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેમના દ્વારા આપણને કંઈ લાભ…

(૨૯) રાજાચંદ્રસેનને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો હતો. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને…

તર્પણ કરવું એટલે તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.મનુસ્મૃતિમાં તર્પણને પિતૃયજ્ઞ કહ્યો છે અને સુખ-સંતોષની વૃદ્ધિના માટે તથા સ્વર્ગસ્થ આત્માઓની તૃપ્તિના માટે તર્પણ…

શ્રાદ્ધમાં પિતૃઓનું મનપસંદ ભોજન બનાવીને જો બ્રાહ્મણ,સંત-મહાપુરૂષો અને પરીવારના તમામ સદસ્યોને ભેગા કરીને જમાડવામાં આવે તો તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય…

ભાદરવા સુદ-૧૨ એ વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે.જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે…

જીવના કલ્‍યાણનું સાધન છે:ત૫..અને તેનું મૂળ છે:શમ (મનોનિગ્રહ) તથા દમ(ઇન્‍દ્રિય સંયમ). મનુષ્‍ય મનવાંછિત જે જે પદાર્થોને મેળવવા ઇચ્‍છે છે તે…

સ્થૂલશિરા ઋષિના શ્રાપથી વિશ્વાવસુ નામનો ગંધર્વ કબંધ નામનો રાક્ષસ બને છે. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા…