Browsing: Vinodbhai Machhi Nirankari

હે ધનંજય ! તૂં આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર કેમકે સમત્વ એ…

સુખ-દુ:ખ,જય-પરાજ્ય,લાભ-હાનિને સમાન સમજીને પછી યુધ્ધ માટે તૈયાર થા,એ પ્રમાણે કરવાથી તને પાપ લાગશે નહી.પાપનું પ્રેરક તત્વ(હેતુ) યુદ્ધ નથી પરંતુ પોતાની…

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરરોજ તુલસીની પૂજા અને પાણી ચઢાવવાથી ભક્ત પર…

ધાર્મિક ગ્રંથો અનુસાર આત્મા ઇશ્વરનો અંશ છે એટલે ઇશ્વરની જેમ આત્મા અજર-અમર છે.સંસ્કારોના કારણે આ દુનિયામાં તેનું અસ્તિત્વ છે.આત્મા જ્યારે…

નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ઉભયોરપિ દ્રષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ અસતની સત્તા (ભાવ) વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી.તત્વજ્ઞાની પુરૂષોએ આ…

ધર્મભૂમિ કુરૂક્ષેત્રના મેદાનમાં એક તરફ કૌરવો અને એક તરફ પાંડવોની સેના ઉભી છે.બંન્ને સેનાઓના મધ્યભાગમાં સફેદ ઘોડાઓથી યુક્ત એક મહાન…

રામાયણ-રામચરીત માનસ અને અન્ય રામકથાઓમાં અનેક શબ્દોનો પ્રતિકરૂ૫માં ઉ૫યોગ કરવામાં આવ્યો છે.જેના ઐતિહાસિક મહત્વની સાથે આધ્યાત્મિક અર્થ ૫ણ પ્રગટ કરે…