Browsing: Vinodbhai Machhi Nirankari

 વંદે વાચ્છિવાચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્         વૃષારૂઢાં શૂલધરાં શૈલપૂત્રી યશસ્વિનીમ્.. વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય…

મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરૂષોની જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વરૂપનો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં…

ભગવાન પોતાના મત-સિદ્ધાંત પ્રમાણે અનુષ્ઠાન કરવાનું ફળ બતાવીને હવે તે પ્રમાણે નહી કરવાથી શું નુકશાન થાય છે તે ગીતાના શ્ર્લોક(૩/૩૨)માં…

યહ મેં મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ  (યે-જે, માનવાઃ-માણસો,અનસૂયન્તઃ-દોષદ્રષ્ટિ રહિત થઇને, શ્રદ્ધાવંતઃ-શ્રદ્ધાપૂર્વક, મે-મારા, ઇદમ્-આ, મતમ્-મતને, નિત્યમ્-સદા, અનુતિષ્ઠન્તિ-અનુસરે છે, તે-તેઓ, અપિ-પણ, કર્મભિઃ-સર્વ કર્મથી, મુચ્યન્તે-છુટી જાય છે.)  જે માણસો દોષદ્રષ્ટિ રહિત…

અધ્યાયઃ૩/૨૨-૨૪માં ભગવાને જેવી રીતે પોતાના માટે કર્મ કરવામાં સાવધાની રાખવાનું વર્ણન કર્યું,તેવી જ રીતે આગળના બે શ્ર્લોકો(૩/૨૫-૨૬)માં જ્ઞાનીપુરૂષના માટે કર્મ…