Browsing: Vinodbhai Machhi Nirankari

ભજ ગોવિંદમ્ સ્ત્રોતમાં શંકરાચાર્યજીએ સંસારના મોહમાં ના પડતાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે.તેમના જણાવ્યા અનુસાર સંસાર અસાર છે…

શંકરાચાર્યજીએ અદ્વેત-મતની સ્થાપના કરીને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો.અદ્વેત એટલે આત્મા અને ઇશ્વર બે નહી પરંતુ એક છે.અદ્વેત અમોને એ શિખવાડે છે…

મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણશે? અને તેનું કલ્યાણ કેવી રીતે થશે? એનો ઉપાય બતાવતાં ભગવાન ગીતા(૧૦/૩)માં કહે છે કે.. યો મામજમનાદિં ચ…

અર્જુનનો પ્રશ્ન છે કે અંતકાળમાં ભગવાનનું સ્મરણ થાય તે માટે શું કરવું જોઇએ? તેના જવાબમાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૮/૭)માં કહે છે કે…

ભગવાનના દશ અવતારમાં કૂર્માવતાર એ બીજો અવતાર છે.સમુદ્રમંથનના કાર્યને સફળ બનાવવા ભગવાન વિષ્ણુએ વિશાળ કૂર્મ(કાચબા)નું રૂપ ધારણ કરી સમુદ્રમાં મંદરાચલ…

સ્‍વયં પ્રકાશ નિર્ગુણ નિરાકાર ૫રમાત્મા જ્યારે ભક્તોને સુખ પ્રદાન કરવા માટે અવતાર ધારણ કરે છે ત્યારે તે તિથિ અને માસ…

મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણશે? અને તેનું કલ્યાણ કેવી રીતે થશે? એનો ઉપાય બતાવતાં ભગવાન ગીતા(૧૦/૩)માં કહે છે કે.. યો મામજમનાદિં ચ…

પ્રેમની ભાષા સર્વોત્તમ ભાષા છે.સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ…

યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણ(દલદલ)ને સારી રીતે ઓળંગી જશે તે…