Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    • Vadodara: ડભોઈના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત, વીજ વાયરોના કામ સમયે ઘટના બની
    • Suratમાં નરાધમે અસ્થિર મગજની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
    • Junagadhમાં શિક્ષણ ક્ષેત્રે બે મોટા ખુલાસાઃ એડમિશન ગેરરીતિથી લઈને બોગસ પ્રમાણપત્ર સુધી ઉઠ્યા ગંભીર સવાલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»આસામના જોરહાટ એરબેસ પર IAFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ
    અન્ય રાજ્યો

    આસામના જોરહાટ એરબેસ પર IAFનું વિમાન ક્રેશ, ૫ જવાન શહીદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026Updated:June 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Guwahati,તા.૧૩

    આસામના જોરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક છદ્ગ-૩૨ પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના પાંચ કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે સહ-પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં જીવિત બચી ગયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય વાયુસેનાએ આ અકસ્માત અંગે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘આસામના જોરહાટમાં છદ્ગ-૩૨ વિમાન દુર્ઘટનામાં પોતાના પાંચ કર્મચારીઓને ગુમાવવાનું ઊંડું દુઃખ છે. સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ભારતીય વાયુસેના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને દુઃખની આ ઘડીમાં મજબૂતાઈથી તેમની સાથે ઊભી છે.’

    ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છદ્ગ-૩૨ પરિવહન વિમાન અરૂણાચલ પ્રદેશથી જોરહાટ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન લેન્ડિંગ કરતી વખતે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટના એરબેઝ પરિસરની અંદર જ થઈ હતી, જેના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

    મળતી માહિતી અનુસાર, વિમાન એરબેઝ પર ઉતરી રહ્યું હતું, ત્યારે જ તે ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતના કારણે એરફોર્સના વિમાનના બે ટુકડા થઈ ગયા હતા અને ત્યાંથી આગ તેમજ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

    દુર્ઘટના બાદ એરબેઝની ઇમરજન્સી અને ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે બચાવ અભિયાન શરૂ થતાં જ સહ-પાયલોટને જીવતો બહાર કાઢી લેવાયો હતો, પરંતુ વિમાનમાં સવાર અન્ય પાંચ વાયુસેના કર્મચારીઓને બચાવી ન શકાયા.

    અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાના કારણોની ભાળ મેળવવા માટે કોર્ટ ઓફ ઇન્ક્‌વાયરી ના આદેશ આપી દીધા છે. તપાસમાં એ જાણી શકાશે કે આ અકસ્માત ટેકનિકલ ખામી, માનવીય ભૂલ કે અન્ય કોઈ કારણસર થયો છે.

    રૌરિયા એરફોર્સ સ્ટેશન ભારતીય વાયુસેના માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે પૂર્વોત્તર ભારતમાં વાયુસેનાના મુખ્ય મથકોમાં સામેલ છે અને આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રમાં સૈન્ય ઓપરેશન્સ તથા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

    વર્ષ ૧૯૮૬ પછી ભારતમાં એએન-૩૨ વિમાનના ૨૨ અકસ્માતો થઈ ચૂક્યા છે. ત્યાં જ વર્ષ ૨૦૧૬થી લઈને ૨૦૨૬ સુધી એટલે કે છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતીય વાયુસેનાના છદ્ગ-૩૨ પરિવહન વિમાન સાથે જોડાયેલા ત્રણ મુખ્ય અકસ્માતો સામે આવ્યા છે. જેમાંથી બે અકસ્માતો અત્યંત ઘાતક રહ્યા હતા, જ્યારે એકમાં તમામ કર્મચારીઓ સુરક્ષિત બચી ગયા હતા.

    ૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ વિમાન ચેન્નઈથી પોર્ટ બ્લેયર જતી વખતે બંગાળની ખાડી પર ગુમ થઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ ૨૯ લોકોના મોત થયા હતા. તેનો કાટમાળ ૨૦૨૪માં સમુદ્રના ઊંડાણમાંથી મળ્યો હતો, પરંતુ અકસ્માતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું.

    ત્યારબાદ ૩ જૂન ૨૦૧૯ના રોજ અન્ય એક છદ્ગ-૩૨ વિમાન આસામના જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા જતી વખતે તાતો વિસ્તારની પહાડીઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે, ૭ માર્ચ ૨૦૨૫ના રોજ પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર છદ્ગ-૩૨ વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. વિમાન લેન્ડિંગ સમયે રનવે પરથી લપસીને ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા અને કોઈનો જીવ ગયો ન હતો. આ ત્રણ અકસ્માતોમાં કુલ ૪૨ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦૨૫ની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

    Indian-Air-Force
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026
    અન્ય રાજ્યો

    રાજકારણનું પોતાનું સ્થાન છે, પરંતુ કોઈની પુત્રી કે પરિવાર વિશે વ્યક્તિગત પ્રશ્નો ઉઠાવવા જોઈએ નહીં ,swatantra dev sinh

    June 13, 2026
    અન્ય રાજ્યો

    PM Modiએ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા,કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ

    June 13, 2026
    અન્ય રાજ્યો

    ઓપરેશન ટાઈગર અંગેની અટકળો વચ્ચે Uddhav Thackerayએ સાંસદોની બેઠક બોલાવી

    June 13, 2026
    મુખ્ય સમાચાર

    લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આર્મી ચીફ બનશે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે

    June 13, 2026
    મુખ્ય સમાચાર

    પીઓકેમાં લોકો પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે, યુએનના અધિકારીઓએ મુલાકાત લેવી જોઈએ,Farooq Abdullah

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026

    Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર

    June 13, 2026

    Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

    June 13, 2026

    Vadodara: ડભોઈના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત, વીજ વાયરોના કામ સમયે ઘટના બની

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.