Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો

    November 14, 2025

    Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

    November 14, 2025

    Junagadh: ધ્રાબાવડ ગામે રસ્તાના હલાણ બાબતે બે સગાભાઈ બાખડયા

    November 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો
    • Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી
    • Junagadh: ધ્રાબાવડ ગામે રસ્તાના હલાણ બાબતે બે સગાભાઈ બાખડયા
    • Junagadh: વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે આંતરી જપ્ત કરી,કાર મુકી બુટલેગરો ફરાર
    • Junagadh: સીમમાં તસ્કરોનો તરખાટ વાડીમાંથી કેબલ વાયરો ચોરી ગયા
    • રીબડાના અમીતખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદિપસિંહ જાડેજા રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલ હવાલે
    • Gondal ગોમટા ફાટક નજીક ટ્રેન હેઠળ પડતુ મુકી શિક્ષકનો આપઘાત
    • Gondal કચરાના ઢગલામાંથી અધુરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં સિવિલ હોસ્પિટલમાં એક ગુપ્ત અંગદાન સાથે બે અંગદાન થકી ૮ને નવજીવન
    અમદાવાદ

    Ahmedabad માં સિવિલ હોસ્પિટલમાં એક ગુપ્ત અંગદાન સાથે બે અંગદાન થકી ૮ને નવજીવન

    Vikram RavalBy Vikram RavalApril 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad ,તા.૧૧

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત દાન અને જીવનદાનની સરવાણી વહી છે. મહાવીર જયંતીના પવિત્ર દીવસે થયેલા બે અંગદાન થકી કુલ ૮ લોકોને નવજીવન આપીને તેમનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફળતા મળી છે.

    પ્રથમ અંગદાનની વિગતો જોઇએ તો હિંમતનગર સાબરકાંઠાના ૪૧ વર્ષીય ભદ્રશીલાબેનને તારીખ ૭/૪/૨૦૨૫ના રોજ બાઇક સ્લીપ થતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સઘન સારવાર અર્થે તારીખ ૮/૪/૨૦૨૫ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં સારવાર દરમિયાન તા.૯/૪૯૨૦૨૫ના રોજ ડૉક્ટરોએ ભદ્રશીલાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા હોસ્પિટલના કાઉન્સેલર્સ અને અંગદાનની ટીમ દ્વારા પરીવારજનોને અંગદાનના મહત્વ વિષે સમજાવવામાં આવતા તેમના પતિએ અંગદાનનો ઉમદા નિર્ણય કરીને અન્યોની પીડા દૂર કરવાનો નિર્મણ કર્યો. ભદ્રશીલાબેનના અંગદાન થી ૨ કીડની, એક લીવર, એક સ્વાદુપિંડ તેમજ એક હ્રદયનું દાન મળ્યુ.

    બીજા અંગદાનના કિસ્સામાં અમદાવાદના ૨૫ વર્ષના યુવાનને પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેથી સારવાર માટે તારીખ ૦૬ એપ્રિલના સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમ્યાન ૦૯ એપ્રિલના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દીને બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવતા તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાનથી બે કીડની અને એક લીવરનું દાન મળ્યું.

    સિવિલ હોસ્પિટલમાં થયેલ આ બે અંગદાનથી મળેલ ૪ કીડની અને ૨ લીવર તેમજ એક સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

    સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૧૨ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૯૪ વ્યકિતઓને જીવનદાન મળ્યુ. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૪૦ કિડની, લીવર -૧૬૩, હ્રદય ૬૦, ફેફસા ૩૦, સ્વાદુપિંડ ૧૧, બે નાના આંતરડા, સ્કીન ૧૦ અને ૧૨૬આંખોનું દાન મળ્યું છે. પોતે કોઇપણ ધર્મ કે ભગવાનમાં આસ્થા રાખતા હોય પણ દરેક વ્યક્તિ ઉપર દયાભાવ રાખવાના અને સત્કર્મ કરવાના ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને મહાવીર જયંતીના પવિત્ર દીવસે આત્મસાત કર્યા હોય તેમ આ બંને અંગદાતા પરીવારજનોએ અંગદાનનો નિર્ણય કરી ખરેખર એક ઉતમ ઉદાહરણ સમાજ માટે પુરુ પાડ્યુ છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    કોંગ્રેસનાં `Oxygen Man’ને ગુજરાતની જવાબદારી

    November 14, 2025
    ગુજરાત

    Bahial riots case : હાઇકોર્ટનો કડક અભિગમ, બે મુખ્ય આરોપીઓ જામીન અરજી પાછી ખેંચવા મજબૂર

    November 14, 2025
    અમદાવાદ

    શેરીઓના રખડતા કુતરા અંગે પત્નીનો પ્રેમ યુગલ વચ્ચે છુટાછેડાનું કારણ બન્યો

    November 13, 2025
    વ્યાપાર

    Bank of America એ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

    November 13, 2025
    અમદાવાદ

    હુ સસ્તો રાજકારણી નથી, કોણ ખાડા પાડે છે તેની બધી ખબર છે: Nitin Patel

    November 13, 2025
    ગુજરાત

    CM પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદ થયેલા 1500થી વધુ વકીલોને પ્રમાણપત્ર એનાયત કર્યા

    November 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો

    November 14, 2025

    Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

    November 14, 2025

    Junagadh: ધ્રાબાવડ ગામે રસ્તાના હલાણ બાબતે બે સગાભાઈ બાખડયા

    November 14, 2025

    Junagadh: વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે આંતરી જપ્ત કરી,કાર મુકી બુટલેગરો ફરાર

    November 14, 2025

    Junagadh: સીમમાં તસ્કરોનો તરખાટ વાડીમાંથી કેબલ વાયરો ચોરી ગયા

    November 14, 2025

    રીબડાના અમીતખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદિપસિંહ જાડેજા રિમાન્ડ પૂરા થતા જૂનાગઢ જેલ હવાલે

    November 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો

    November 14, 2025

    Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

    November 14, 2025

    Junagadh: ધ્રાબાવડ ગામે રસ્તાના હલાણ બાબતે બે સગાભાઈ બાખડયા

    November 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.