- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
- India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
- CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Nifty Futures bullish focus above 25202 points..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
Author: Vikram Raval
અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવે તે અપેક્ષિત જ નહીં પણ જરૂરી પણ હતું. ગૃહ સચિવના અધ્યક્ષપદે રચાયેલી આવી સમિતિએ ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ તે પણ સૂચવવાનો રહેશે. ભારત સહિત વિશ્વ સમુદાયને આઘાત પહોંચાડનાર આ અકસ્માતની તપાસ અન્ય એજન્સીઓ પણ કરશે. વિમાન ઉત્પાદક કંપની સાથે અમેરિકન અને યુરોપિયન તપાસ એજન્સીઓ પણ આ તપાસમાં ભાગ લેશે. આ સમયની જરૂરિયાત પણ હતી, કારણ કે આ અકસ્માત ખૂબ જ આશ્ચર્યજનક છે. બોઇંગનું ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન જે રીતે ક્રેશ થયું તે જોઈને, આ…
૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં થયેલા જીવલેણ દુર્ઘટના પહેલા એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI૧૭૧)ના પાઇલોટ દ્વારા મેડે કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફ્લાઇટ AI૧૭૧ અમદાવાદના રનવે ૨૩ પરથી લંડન માટે ભારતીય સમય અનુસાર બપોરે આશરે ૧૩:૩૮ ઉપાડવામાં આવી હતી. સીસીટીવી અને ADS-B ડેટા સૂચવે છે કે, વિમાન લગભગ ૬૨૫ ફૂટ (૧૯૦ મીટર) સુધી હવામાં ઉપર ચઢ્યું હતું. આ સમયે વિમાનના પાઇલોટ દ્વારા કટોકટી માટે ‘મે ડે’ કોલ આપવામાં આવ્યો હતો. આ લેખમાં, આપણે ‘મેડે ડિસ્ટ્રેસ કોલ’નો અર્થ અને મહત્વ, તેના પ્રોટોકોલ, વાસ્તવિક દુનિયાના કેસો અને પરિવહન અને સંદેશાવ્યવહાર સલામતીમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ૧.…
ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિ અને વધતી જતી જડપી જીવન પદ્ધતિ યુગમાં, આપણા દૈનિક જીવનમાં સંતુલન શોધવું પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. યોગ, એક પ્રાચીન ભારતીય પ્રથા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા જાળવવા માટે સમય-પરીક્ષણ કરેલ ઉકેલ પ્રદાન કરે છે. આધ્યાત્મિક શિસ્ત તરીકે તેના મૂળ ઉપરાંત, યોગ સર્વાંગી સુખાકારી માટે વૈશ્વિક ઘટનામાં પરિવર્તિત થયો છે. યોગના શારીરિક લાભો તેના મૂળમાં, યોગ શરીર અને મનનું જોડાણ છે. નિયમિત યોગ લચકતા, શક્તિ અને મુદ્રામાં સુધારો કરે છે. આસનો (મુદ્રાઓ) સ્નાયુઓને મજબૂત બનાવવામાં, હાડકાની ઘનતા સુધારવામાં અને લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. તે ફક્ત ફિટનેસ રૂટિન નથી; તે પીઠનો દુખાવો,…
તા.14-06-2025 શનિવાર મેષ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવા ની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો। રાત્રી ના સમયે આજે તમને ધન લાભ થવા ની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આજે તમે ઘર ના નાના સભ્યો સાથે ગપસપ કરી ને તમારા મફત સમય નો સારો ઉપયોગ કરી શકો છો. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ…
તા.14-06-2025 શનિવાર તિથિ તૃતીયા (ત્રીજ) – 15:49:44 સુધી નક્ષત્ર ઉત્તરાષાઢા – 24:22:52 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 15:49:44 સુધી, ભાવ – 27:55:01 સુધી પક્ષ કૃષ્ણ યોગ બ્રહ્મ – 13:12:11 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:22:39 સૂર્યાસ્ત 19:19:50 ચંદ્ર રાશિ ધનુ – 05:39:04 સુધી ચંદ્રોદય 22:07:00 ચંદ્રાસ્ત 07:42:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 31 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:57:10 અશુભ સમય દુર મુહુર્ત 05:22:39 થી 06:18:28 ના, 06:18:28 થી 07:14:17 ના કુલિક 06:18:28 થી 07:14:17 ના દુરી / મરણ 11:53:21 થી 12:49:09 ના રાહુ કાળ 08:51:57 થી 10:36:36 ના કાલવેલા/અર્ધ્યામ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૬.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૯૧ સામે ૮૦૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૩૫૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૧૮ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૩૭ સામે ૨૪૫૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.1 લાખને પારઃ ચાંદીમાં રૂ.243ની તેજીઃ ક્રૂડ તેલમાં રૂ.512નો ઉછાળો મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.27926 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.220334 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.19103 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23105 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.248264.06 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.27926.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.220334.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23105 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4167.03 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના…
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે Ahmedabadતા.૧૩ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -૨૦૨૪ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું આજે ૧૩ જૂન ૨૦૨૫ના રોજ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર માહિતી પુરી પાડવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું આજે(૧૩ જૂન) પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ…
રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે Rajkot તા.૧૩ અમદાવાદમાં ગતરોજ ૧૨ જૂનના રોજ જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી તેમાં મોટી સંખ્યામાં મુસાફરોનાં મોત થયાં છે. સાથે જ આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. જેથી તેમના નિધનને લઈને રાજકોટમાં શાળા સંચાલકો દ્વારા સ્વેચ્છાએ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે. જેમાં એક દિવસ શાળાઓ બંધ કરીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આજે રાજકોટની ૬૦૦થી વધારે સ્કૂલો બંધ રહેવાની છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે…
Ahmedabad, તા.૧૩ અમદાવાદ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ કોટાના એક પરિવારના હૃદયના ધબકારા વધારી દીધા હતા. અકસ્માત સમયે કોટાનો એક યુવાન પણ ત્યાં હાજર હતો. એર ઈન્ડિયાનું આ વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું, ત્યાથી માત્ર ૨૦ મિનિટ પહેલા જ નીકળ્યો હતો આ યુવક. આ યુવક કોટોના દિગોડનો નિવાસી છે અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના થોડા સમય પહેલા મયંક આ જ બિલ્ડિંગની કેન્ટિનમાંથી ભોજન લઈ રહ્યો હતો કે જ્યાં થોડા સમય પછી વિમાન ક્રેશ થયું હતું. પરંતુ માત્ર ૨૦ મિનિટ પહેલા મયંક ત્યાથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. મયંકે કહ્યું કે, હું ૧૨…