Browsing: સાહિત્ય જગત
જેમ ધુમાડાથી અગ્નિ,મેલથી દર્પણ અને ગર્ભાશયથી ગર્ભ ઢંકાયેલો રહે છે એવી જ રીતે કામના વડે જ્ઞાન (એટલે કે વિવેક) ઢંકાયેલું રહે છે.(ગીતાઃ૩/૩૯) વિવેક…
ઉતરાયણ એટલે પ્રકાશનો અંધકાર ઉ૫ર વિજય.આપણું જીવન ૫ણ અંધકાર અને પ્રકાશથી વિંટલાયેલું છે.આ૫ણા જીવનમાં રહેલા અજ્ઞાન,વહેમ,અંધશ્રદ્ધા,જડતા,કુસંસ્કાર..વગેરે અંધકારના પ્રતિક છે. આપણે…
પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળો દુનિયાનો સૌથી મોટો ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.જે દર બાર વર્ષે હરિદ્વાર,પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં…
સંપત્તિ હોય તે ભાગ્યશાળી છે પરંતુ જે શ્રીમદ ભાગવતકથાનું આયોજન કરે છે તે મહાભાગ્યશાળી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ વકતા સ્વંય…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો સંગમ તટ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. ગંગા-યમુનાની સાથે અદ્રશ્ય સરસ્વતીના મિલનનો આ પાવન તટ સદીઓ જૂની…
કોઈ કૃપા કરીને મારા આદરના ભૂતકાળના દિવસો પાછા લાવો. વર્તમાન ટેકનોલોજીના યુગમાં પણ ઋષિમુનિઓ દ્વારા જૂના દિવસોને સારા દિવસો તરીકે…
જીવો માટે પોતાનો સ્વભાવ છોડવો બહુ કઠિન છે,આથી સંસારના લોકો અનેક પ્રકારના દુરાગ્રહોમાં ફસાઇ જાય છે.જીવ ઇશ્વરને ભૂલી ગયો છે…
વિષયમાં રાગ-આસક્તિની નિવૃત્તિ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે થાય છે.સંસારમાં ફસાય તેને ભક્તિ રૂપી અમૃત મળતું નથી.સતત હરિસ્મરણ હશે તો માયા…
મુચુકુંદ હિંદુ પૌરાણિક કથાઓમાં ઇક્ષ્વાકુવંશના મહારાજા માંધાતાના પુત્ર હતા.તેઓ પરમ ભક્ત,સત્ય વાદી,સંગ્રામવિજ્યી અને મહાપુરૂષ હતા.એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ભયભીત…
મુચુકુંદ હિંદુ પૌરાણિક કથાઓમાં ઇક્ષ્વાકુવંશના મહારાજા માંધાતાના પુત્ર હતા.તેઓ પરમ ભક્ત,સત્ય વાદી,સંગ્રામવિજ્યી અને મહાપુરૂષ હતા.એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી ભયભીત…