Browsing: ધાર્મિક

આજે આપણે ભગવાન પરશુરામ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.બ્રહ્માજીના પૂત્ર રાજા કુશના ચાર પૂત્રોમાં કુશનાભ બીજા નંબરના પૂત્ર હતા.રાજા કુશનાભે…

Ayodhya તા.7રામમંદિરમાં દર્શન માટે પ્રવેશ હવે સવારે 6 વાગ્યાથી શરૂ થશે. મંદિર ટ્રસ્ટે ઋતુ પરિવર્તન અને મહાકુંભનાં શ્રધ્ધાળુઓના દ્રષ્ટિગત શ્રીરામ…

કઠોપનિષદમાં પિતાપુત્રની એક વાત આવે છે. ઉદ્દાલકના પુત્રનું નામ નચિકેતા હતું. એક વખત ઉદ્દાલકે વિશ્વજિત નામનો યજ્ઞા કરાવ્યો. યજ્ઞા પતાવી…

આ અઢાર શબ્દોનો અને બત્રીસ અક્ષરોનો કીર્તન મહામંત્ર નિમાઈ પંડિત (ચૈતન્ય મહાપ્રભુ) એ આપેલી ભેટ છે. એને ‘તારકબ્રહ્મમહામંત્ર’ કહેવામાં આવે…

સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન મહા સુદ તેરસએ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે.…

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી માતા, બહુચર માતાજી, ગાયત્રી માઁ, ચામુંડા માઁ, હિંગળાજ…

જૈનધર્મ પરંપરા મુજબ ચોમાસાના ચાર્તુમાસ સમયે શ્રમણ-શ્રમણીઓ, ધર્મગુરૂઓ, આચાર્ય-ભગવંતો અને સાધુ-સંતો જૈન સાહિત્ય-ગ્રંથો અને ધર્મપુસ્તકોની સહજ પ્રાપ્તિએ અધ્યાત્મ જ્ઞાાન, વિદ્યા,…