Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026

    24 જૂનનું પંચાંગ

    June 23, 2026

    24 જૂનનું રાશિફળ

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા
    • 24 જૂનનું પંચાંગ
    • 24 જૂનનું રાશિફળ
    • પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા
    • Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી
    • Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર
    • Arjun Rampal વિજય માલ્યા જેવા ઉદ્યોગપતિનો રોલ ભજવશે
    • Samantha Ruth Prabhu બનશે માતા; ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા વચ્ચે ડિરેક્ટરે કર્યો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
    રાષ્ટ્રીય

    હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026Updated:April 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.27
    દેશભરમાં એક એપ્રિલથી ઈ-20 પેટ્રોલ (20 ટકા એથેનોલ અને 80 ટકા પેટ્રોલ) વેચવાનું ફરજીયાત કર્યા બાદ હવે સરકાર ઈ-25 પેટ્રોલ (25 ટકા એથેનોલ, 75 ટકા પેટ્રોલ) લાવી રહી છે, જેને બસ અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.

    જો કે ઈ-25 હજુ બધી ગાડીઓમાં નાખી નહીં શકાય, જેને જોતા કેટલાક જ દિવસોમાં પાયલોટ પ્રોજેકટ અંતર્ગત તેની શરૂઆત દેશના કેટલાક પેટ્રોલપંપોમાં કરવામાં આવશે. જેમાં દિલ્હી અને એનસીઆરના બધા શહેરો-ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ, ગાઝીયાબાદ ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લુરુ સહિત અન્ય કેટલાક મોટા શહેરો પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

    સૂત્રોનું કહેવું છે કે પેટ્રોલ પંપની એક એક પેટ્રોલ ટેન્કને ઈ-25 પેટ્રોલમાં ક્ધવર્ટ કરવામાં આવશે, બધાને નહીં, જેથી લોકોને ઈ-20 પેટ્રોલની કોઈ ઘટ ન રહે. આશા એવી પણ રખાઈ રહી છે કે ઈ-25ને પ્રોત્સાહન આપવા માટે સરકાર શરૂઆતમાં કેટલુંક સસ્તુ વલણ અપનાવી શકે છે. જેમાં તેલ કંપનીઓની મંજુરી પણ જરૂરી છે. આના માટે આઈઓસી અને બીપીસી સહિત તમામ તેલ કંપનીઓ સાથે પણ વાતચીત ચાલુ છે. આશા છે કે કેટલાક દિવસો બાદ કેટલાક પેટ્રોલ પંપોથી ઈ-25 પેટ્રોલ લોકોને મળવાનું શરૂ થઈ જશે. તેના માટે મોટા સ્તરે કામ થઈ રહ્યું છે.

    જેમકે સરકાર 2030 સુધીમાં ઈ-30 પેટ્રોલ વેચવા પર પણ કામ કરી રહી છે ત્યાં સુધી કે સરકાર ભવિષ્યમાં ઈ-85 અને ઈ-100 ફયુલ પર પણ કાપ કરી રહી છે. સરકાર અને તેલ કંપનીઓ આ ફયુલ ટ્રાન્ઝીશનને લઈને બધા સ્ટેક હોલ્ડર સાથે પણ વાત કરી રહી છે, જેથી એ પણ પતો લાગી શકે કે કયા કયા મોડલથી ઈ-25 પેટ્રોલ ભરી શકાય છે અને કયા-કયા મોડલની ગાડીઓમાં હાલ તેને નથી ભરી શકાતુ.

    ઈ-25થી માત્ર સસ્તું જ નહીં હોય, પ્રદુષણ પણ ઘટાડશે, ખેડૂતને પણ ફાયદો થશે
    ઈ-25 ફયુલથી ન માત્ર લોકોને સસ્તું પડશે બલ્કે તેનાથી પ્રદુષણ ઘટશે, જેથી પર્યાવરણને ફાયદો થશે. આ ઉપરાંત સરકારની કાચા તેલની આયાત પર નિર્ભરતા ઘટશે. ખેડૂતોને પણ તેનો મોટો લાભ થશે.

    જો કે તેને મોટા સ્તર પર લાગુ કરતા પહેલા કેટલાક પેટ્રોલ પંપોથી તેની શરૂઆત કરી તેની ટેકનીકલ બારીકીઓને પણ સમજવામાં આવશે. પેટ્રોલમાં એથેનોલની માત્રા વધવાથી એન્જીનનું ટયુનીંગ, એવરેજ, પિકઅપ અને લાઈફ પર પડતી અસરને પણ જોવામાં આવી રહ્યું છે. આ બધા ધોરણો પર ખરા ઉતર્યા બાદ જ ઈ-25ને ઈ-20ની જેમ દેશભરમાં વેચવાની એનઓસી આપવામાં આવશે.

     

    E-20 petrol introduce E-25
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026
    રાષ્ટ્રીય

    નક્સલવાદની જેમ, ઘૂસણખોરીને નાબૂદ કરવા માટે એક સમયમર્યાદા નક્કી કરી શકાય છે, Amit Shah

    June 23, 2026
    ગુજરાત

    કાયદો-વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, Gandhinagarમાં મધરાતે હર્ષ સંઘવીની ’મેગા બેઠક’ વહેલી સવાર સુધી ચાલી!

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનનો એકાધિકાર તોડવા India-US નો મોટો પ્લાન

    June 23, 2026
    રાષ્ટ્રીય

    ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ ,પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026

    24 જૂનનું પંચાંગ

    June 23, 2026

    24 જૂનનું રાશિફળ

    June 23, 2026

    પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા

    June 23, 2026

    Nidhi Dutta એ બોર્ડર-થ્રી સહિત પાંચ પ્રોજેક્ટની જાહેરાત કરી

    June 23, 2026

    Love and War ના સેટ પર કારીગરનું મોત, ૪૦ લાખ વળતરની ઓફર

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kamakhya Temple માં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

    June 23, 2026

    24 જૂનનું પંચાંગ

    June 23, 2026

    24 જૂનનું રાશિફળ

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.