Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો
    • સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે
    • Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક
    • હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા
    • Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો
    • Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય
    • આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત
    • દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Pahalgam માં જીવ ગુમાવનાર વિનય નરવાલના પિતા ભારતીય ટીમની જીતથી ખુશ
    ખેલ જગત

    Pahalgam માં જીવ ગુમાવનાર વિનય નરવાલના પિતા ભારતીય ટીમની જીતથી ખુશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 29, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતાએ ભારતીય ટીમના એશિયા કપ ૨૦૨૫માં ટ્રોફી ના સ્વીકારવાના નિર્ણયની પ્રશંસા કરી

    New Delhi, તા.૨૯

    જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલના પિતાએ ભારતીય ટીમના એશિયા કપ ૨૦૨૫માં ટ્રોફી ના સ્વીકારવાના નિર્ણયની પ્રશંસા કરી છે. શહીદ વિનય નરવાલના પિતા રાજેશ નરવાલે કહ્યું કે, ભારતીય ટીમે સાચો સંદેશ આપ્યો કે રમત એક અલગ વસ્તુ છે, પરંતુ અમે તમારા સંપર્કમાં રહીશું નહીં. હું આ મજબૂત નિર્ણય માટે ભારતીય ટીમ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આભાર માનું છું.

    ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપની બધી મેચની પોતાની સંપૂર્ણ ફી પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને દાનમાં આપી દીધી છે.  સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે, મારી પ્રાર્થના હંમેશા પહલગામ હુમલાના પીડિતો સાથે રહેશે.

    એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે મેચ રમવી જોઈએ કે નહીં તે અંગે લાંબી ચર્ચા ચાલી હતી, પરંતુ આખરે બીસીસીઆઈએ નિર્ણય લીધો કે ભારતીય ટીમે ભાગ લેવો જોઈએ. દલીલ એવી હતી કે જો આપણે બહુપક્ષીય ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લઈએ, તો પાકિસ્તાનને એક પણ મેચ રમ્યા વિના વોકઓવર મળશે.

    એવું માનવામાં આવે છે કે આ જ કારણ હતું કે ભારતીય ટીમે રમવાનું નક્કી કર્યું. વધુમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનની ટીમ  સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય લીધો. વધુમાં પાકિસ્તાના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હતી. આ એ જ મોહસીન નકવી છે જે વારંવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, ભારતમાં વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાન સામે રમવાના નિર્ણય અંગે સરકાર પર પ્રહારો કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો સૂર્યકુમાર યાદવમાં હિંમત હોત, તો તે પાકિસ્તાન સામેની મેચ ફી પહલગામ પીડિતોને દાન આપી દે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે જાહેરાત કરી છે કે તેઓ તેમની સંપૂર્ણ એશિયા કપ મેચ ફી દાન કરશે.

    Father of Vinay Narwal happy with Indian team's victory Pahalgam
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026
    ખેલ જગત

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026
    ખેલ જગત

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026
    ખેલ જગત

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026
    ખેલ જગત

    આજે Mumbai and Lucknow વચ્ચે જંગ : બન્ને માટે `કરો યા મરો’ની હાલત

    May 4, 2026
    ખેલ જગત

    દોઢ મહિનામાં બીજી વખત Rajasthan Royals નું વેચાણ,લક્ષ્મી મિતલ – અદાર પુનાવાલા નવા માલિક

    May 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026

    હૈદરાબાદ સામે કોલકતાની ઇતિહાસની 21મી જીત Varun – Rahane – રઘુવંશી ઝળક્યા

    May 4, 2026

    Rovman Powell નો અદ્દભુત કેચ : હવામાં છલાંગ મારી એક હાથે કેચ પકડ્યો

    May 4, 2026

    Punjab ની સતત બીજી મેચમાં હાર : રોમાંચક મેચમાં ગુજરાતનો વિજય

    May 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નાં જળાશયોમાં હજુ પણ 59 ટકાથી વધુ જળ જથ્થો

    May 4, 2026

    સાંજે ભાજપ વડામથકે વિજયોત્સવ : PM Narendra Modi હાજરી આપશે

    May 4, 2026

    Bengal માં જીતની ઉજવણી પર ચૂંટણી પંચની બ્રેક

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.