Browsing: Vinodbhai Machhi Nirankari

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે…

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા, લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામ્પાદોલ્લસસલ્લોહલતાકણ્ટકભૂષણા વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના…

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે..  નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે…

પિંડજપ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકૈર્યુત્તા પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા.. નવ દિવસ સુધી ચાલનારા શારદીય નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના…

આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે…

ચંદ્રવંશી રાજા દુષ્યંતના વંશમાં સંકૃતિ નામના એક રાજા થયા.રાજા સંકૃતિના બે પૂત્રો હતાઃગુરૂ અને રન્તિદેવ.તેમાં રન્તિદેવ ઘણા જ ન્યાયશીલ,અતિ પરોપકારી,ધર્માત્મા,દયાળુ…

શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે.શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમને આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેમના દ્વારા આપણને કંઈ લાભ…

(૨૯) રાજાચંદ્રસેનને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો હતો. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને…

તર્પણ કરવું એટલે તૃપ્ત કરવા,સંતુષ્ટ કરવા.મનુસ્મૃતિમાં તર્પણને પિતૃયજ્ઞ કહ્યો છે અને સુખ-સંતોષની વૃદ્ધિના માટે તથા સ્વર્ગસ્થ આત્માઓની તૃપ્તિના માટે તર્પણ…