Browsing: Vinodbhai Machhi Nirankari

એક રાજા ઘોડા ઉપર સવારી કરી એકલા જંગલમાં શિકાર કરવા માટે જાય છે.રાજા જ્યારે ડાકુઓની વસ્તીમાંની એક ઝુંપડી પાસેથી પસાર…

ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના છઠ્ઠા…

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની… નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના…

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે…

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ દેવી પ્રસિદતૂ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા.. વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે,જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર…

ભગવાનમાં આકર્ષણ થવું એ પ્રેમ અને સંસારમાં આકર્ષણ થવું એ આસક્તિ કહેવાય છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતિ દેખાવવી એ આસક્તિ છે.મમતા…

કોઇ૫ણ શબ્દ કે પ્રભુના નામનું જીભથી વારંવાર રટન કરવું તેને સુમિરણ કહેવાતું નથી. હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે અને…

શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૨-૬૩)માં ભગવાન કહે છે કે વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ જન્મે છે,આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે.કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.ક્રોધથી મોહ (મૂઢતા) આવે છે.મૂઢતાથી સ્મૃતિ…

મોહરૂપી કાદવ અને શ્રુતિવિપ્રતિપ્રત્તિ (સાંભળવાથી થયેલ વિપરીત જ્ઞાન) દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ…

ઉજ્જૈનનું પ્રાચિન નામ અવંતિકા હતું.અવંતિકા સપ્તપુરીમાંની એક નગરી છે.અહીયાં જ્યોતિર્લિંગની સાથે સાથે ક્ષિપ્રા નદીના કિનારે શક્તિપીઠ આવેલું છે જ્યાં માતા હરસિદ્ધિ બિરાજે…