Browsing: Vinodbhai Machhi Nirankari

એક વ્યક્તિ પોતાના પરીવાર, સબંધીઓ, મિત્રો, ફળીયાના લોકો, પોતાની કંપનીમાં સાથે નોકરી કરતા સાથીમિત્રોથી ઘણો દુઃખી થઇને તેના સમાધાન માટે પોતાના ગુરૂ પાસે જાય…

અગાઉના શ્ર્લોકમાં ભગવાને અર્જુનને કુરૂવંશીઓને જોવાનું કહ્યું,એ પછી શું થયું? એનું વર્ણન સંજય આગળના શ્ર્લોક(૧/૨૬-૨૭)માં કહે છે કે.. તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્…

જીવનમાં કામ અને અર્થ ગૌણ બને તો જીવનમાં દિવ્યતા આવે છે.દિવ્યતા એ દેવપણું છે.માનવી દેવ બને છે.ધર્મની ગતિ સૂક્ષ્મ છે.ધર્મ…

મહાભારતના શાંતિપર્વમાં એક બોધકથા આવે છે.વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા.એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા ત્યારે એક ઉંદર આવી તેમની…

મહીસાગર નદીના કાંઠે વસેલા બાવન ગામ માછી સમાજનું મહિલા સંમેલન ગોધરા તાલુકાના જુનીધરી ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તમામ…

મનને સ્થિર કરવા સુમિરણની આવશ્યકતા છે.સુમિરણથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે માટે કોઈપણ મંત્રનું સુમિરણ કરો.પરમાત્માના બે સ્વરૂપો…

એક દિવસ એક રાજાએ પોતાની રાજસભાના રાજપંડિત કે જે ઘણા જ વિદ્વાન અને ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હતા તેમને બોલાવ્યા અને તેમને…

એક તરસ્યો મુસાફર ગામની બહાર આવેલા કૂવા પાસે જાય છે કે જ્યાં એક યુવાન સ્ત્રી પાણી ભરી રહી હતી.મુસાફરે યુવાન…