Junagadh તા.10
કેશોદમાં જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ વાડીના રૂમનું લોક તોડી કોઈ તસ્કરો રૂા.1.68 લાખનું જીરૂ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે. કેશોદ સનરાઈઝ ટાવર બ્લોક નં.304માં રહેતા અશ્ર્વિનભાઈ વેલજીભાઈ ભાડજા (ઉ.50) કેશોદ જુનાગઢ બાયપાસ ગૌશાળાની બાજુમાં આવેલ મીતભાઈ અરવિંદભાઈ લાડાણીના ખેતરનું ભાગીયું રાખેલ હોય ચાલુ સીઝનમાં જીરાનો પાક તૈયાર થયેલ હોય જેના 21 બાચકા 42 મણ રૂમમાં રાખેલ હોય જેનો લોક તોડી રૂા.1.68 લાખનું જીરૂ કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસ સબ ઈન્સ. એમ.ડી. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
Trending
- MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
- Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
- 19 એપ્રિલનું પંચાંગ
- 19 એપ્રિલનું રાશિફળ
- મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
- Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
- ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
- Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી

