Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે
    • CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા
    • પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની
    • Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
    • Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર
    • Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા
    • Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના ૪ મહિના બાદ થશે અંતિમ સંસ્કાર
    • Suratના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»સાબરમતીથી વેરાવળ વંદેભારતનો ટ્રેનનો રૂટ બદલાયો પણ અમરેલી જિલ્લામાં કેટલા સ્ટોપ મળશે ?
    સૌરાષ્ટ્ર

    સાબરમતીથી વેરાવળ વંદેભારતનો ટ્રેનનો રૂટ બદલાયો પણ અમરેલી જિલ્લામાં કેટલા સ્ટોપ મળશે ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 13, 2026Updated:June 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વડિયામાં ટ્રેન સ્ટોપનો લાભ અપવા સમગ્ર વિસ્તારના લોકોની માંગ

    (કિરીટ જોટવા દ્વારા) Wadia તા.૧૩

    સમગ્ર દેશમાં સૌથી સસ્તી અને સુલભ પરિવહન સેવા એ ભારતીય રેલવે આપી રહી છે. અમરેલી જિલ્લા માંથી જેતલસર ઢસા રેલવે ટ્રેક પસાર થાય છે. જે ઘણા સમયથી મીટરગેજ રેલવે ટ્રેક માથી બ્રોડગેજ રેલવે ટ્રેક માં રૂપાતરીત કરવામાં આવ્યો છે. આ રેલવે ટ્રેક ના ઉદઘાટન સમયે અને વેરાવળ -બનારસ વીકલી ટ્રેન ના ઉદઘાટન સમયે તત્કાલિન સાંસદ નારણ કાછડીયા એ ડેઇલી સુરત અમદાવાદની ટ્રેન અને વંદેભારત ટ્રેન આ રૂટ પર શરુ કરવાનાં વચનો આપ્યા હતા. સમયાંતરે અમરેલી સાંસદ તરીકે ભરત સુતરીયા ચૂંટાયા બાદ કોઈ નવી ટ્રેન મળી ના હતી તેથી લોકોમાં નારાજગી હતી. પરંતુ અમરેલી સાંસદની ઉચ્ચ કક્ષા સુધી થયેલી રજુવાતોની જાણે અસર પડી હોય તેમ સાબરમતી (અમદાવાદ ) થી વેરાવળ ની વંદેભારત ટ્રેનનો રૂટ બદલી ને હવે નવા ધોળકા, ધંધુકા, બોટાદ,ધોળા, ઢસા, જૂનાગઢ રૂટ પર થી પસાર થશે તેવો નિર્ણંય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો હોવાનો એક પત્ર સોશ્યલ મીડિયા માં વાઇરલ થયો છે આ બાબતે તપાસ કરતા આ પત્ર સાચો હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરંતુ એ પત્ર માં વંદે ભારત ટ્રેન નો એક પણ સ્ટોપ અમરેલી જિલ્લા ના સ્ટેશન પર આપવામાં આવ્યો નથી તેવુ દેખાઈ રહ્યું છે જો એ લેટર મુજબ જ ટ્રેન સ્ટોપ કરવાની હોય તો અમરેલી જિલ્લા ના લોકોને ભારોભાર અન્યાય થયો હોવાનુ સામે આવી રહ્યું છે.અમરેલી જિલ્લા ના લાઠી, ચિતલ, કુંકાવાવ, વડિયા જેવા મોટા સ્ટેશનો આવેલાં છે તો આ ટ્રેનનો લાભ આ સ્ટેશનો ઉપર મળવો જોઈએ એ સ્વાભાવિક છે.અમરેલી જિલ્લાના આ તમામ સ્ટેશનોમાં વડિયા એ અમરેલી જિલ્લા નુ છેવાડાનુ તાલુકા મથક છે સાથે વડિયા કુંકાવાવ, ભેસાણ, જેતપુર, ગોંડલ, સહિતના તાલુકાના લોકો માટે વડિયા રેલવે સ્ટેશન મધ્ય સેન્ટર માં પડે છે જેથી અહીંથી લાંબા અંતરની ટ્રેનો માટે આ વિસ્તારના લોકોને લાભ મળી શકે એમ છે ત્યારે વંદે ભારત આ જેતલસર ઢસા રૂટ પર આવનાર ટૂંકા સમયમાં શરુ થવા જઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયામાં તેનો સ્ટોપ આપવામાં આવે જેથી અમદાવાદ અને સોમનાથ જવા માટે આ વિસ્તાર ના લોકોને લાભ મળી શકે આ બાબતે વડિયા વિસ્તાર ના લોકો વર્તમાન સાંસદ કે જેને વડિયા વિસ્તારના લોકોએ ખોબલે ખોબલે મત આપી ને જંગી લીડ થી જીત અપાવી છે તેમની પાસેથી વંદેભારત ટ્રેન ના સ્ટોપની આશા રાખીને બેઠા છે. હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં અમરેલી જિલ્લા માં કેટલા સ્ટોપ આ ટ્રેનને મળે છે અને વડિયાને સ્ટોપ અપાવવા અમરેલી સંસદ ભરત સુતરીયા આગળ આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.

    WADIA
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં શિક્ષણ ક્ષેત્રે બે મોટા ખુલાસાઃ એડમિશન ગેરરીતિથી લઈને બોગસ પ્રમાણપત્ર સુધી ઉઠ્યા ગંભીર સવાલો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના Cyber ​​fraudનો પર્દાફાશ થયો

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓથી મોત

    June 13, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: સોમનાથ દર્શને જતાં 3 માસિયાઈ ભાઈઓને અકસ્માત

    June 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026

    Jamnagarની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ

    June 13, 2026

    Dwarkadhish ના ભક્તો માટે મોટા સમાચાર, ૩ દિવસ દર્શનના સમયમાં ફેરફાર

    June 13, 2026

    Jamnagar: ધ્રોલની ગણેશ સ્કૂલમાં નર્સિંગ વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમપ્રકરણની ચર્ચા

    June 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કરશે

    June 13, 2026

    CBIને નીરવ મોદી વિરુદ્ધના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા

    June 13, 2026

    પહેલીવાર ભારતની ૧૪ દીકરીઓ Army and Air Force માં અધિકારી બની

    June 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.