Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    jihadi terrorists ઓના વિનાશથી આ દેશ હચમચી ગયો, આર્મી બેઝ પર હુમલામાં ૫૦ સૈનિકો માર્યા ગયા

    July 30, 2025

    Actress Disha Patani ની બહેન ખુશબુએ અનિરુદ્ધાચાર્યને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા

    July 30, 2025

    શું Katy Perry ભૂતપૂર્વ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડોને ડેટ કરી રહી છે,ડિનર ડેટના ફોટાએ સનસનાટી મચાવી

    July 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • jihadi terrorists ઓના વિનાશથી આ દેશ હચમચી ગયો, આર્મી બેઝ પર હુમલામાં ૫૦ સૈનિકો માર્યા ગયા
    • Actress Disha Patani ની બહેન ખુશબુએ અનિરુદ્ધાચાર્યને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા
    • શું Katy Perry ભૂતપૂર્વ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડોને ડેટ કરી રહી છે,ડિનર ડેટના ફોટાએ સનસનાટી મચાવી
    • પોતાને શાકાહારી કહેતી Actress, Savanમાં ચિકન ખાધી, એક વીડિયો બનાવ્યો અને પોતાને માર માર્યો
    • King Raghuvanshi ના હનીમૂન હત્યાકાંડ પર ફિલ્મ બનશે, નામ નક્કી થયું છે
    • Nagarjuna actress Isha Koppikar ને ૧૪ વાર થપ્પડ મારી હતી
    • handrakant Pandit કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ પદેથી રાજીનામું આપ્યું, ૨૦૨૪ માં ટીમ માટે ખિતાબ જીત્યો હતો
    • Divya Deshmukh ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, ભૂતપૂર્વ કોચે તરત જ તેની સરખામણી ધોની સાથે કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»પશુપતિનાથ
    ધાર્મિક

    પશુપતિનાથ

    Vikram RavalBy Vikram RavalFebruary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દ્વાપર યુગની વાત છે. શ્રી કૃષ્ણ એ વખતે દ્વારકામાં રહેતા હતા. દાનાસુર નામનો રાક્ષસ ખાઈખપૂચીને એમના પૌત્રની પાછળ પડયો હતો. અવારનવાર મોકો જોઈને દાનાસુર એમના પૌત્રની ઉપર આક્રમાણ કરતો હતો. આથી શ્રી કૃષ્ણને પૌત્રની ફિકર-ચિંતા રહ્યા કરતી હતી. એક દિવસ શ્રી કૃષ્ણે વિચાર્યું : ‘આ દાનાસુર રાક્ષસ કપટી છે કપટથી ક્યારે પૌત્રના પ્રાણ હરી લે એનું કંઈ ઠેકાણુ નહીં એટલે દાનાસુરના હાથ ન પહોંચે એવી જગ્યાએ પૌત્રને લઈ જવો જોઈએ.’ એટલે શ્રી કૃષ્ણ પોતાના પૌત્રને લઈને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા નેપાળમાં જઈ ચડયા. એમની સાથે થોડા ગોવાળિયાઓ પણ હતા. આજે જ્યાં કાંઠમાંડુની ઘાટી છે ત્યાં આવીને એ બધા અટક્યા શ્રી કૃષ્ણને અને સાથી ગોવાળોને આ ઘાટી ખૂબ જ ગમી ગઈ. પોતાના પૌત્ર અને ગોવાળોને ત્યાં જ મુકીને શ્રી કૃષ્ણ દ્વારિકા પાછા ફરી ગયા. રોકાઈ ગયેલા ગોવાળો પદ્યકાસ્થગિરિમાં કાયમ માટે વસી ગયા. ત્યાં સરસ ગૌશાળા બનાવી. પોતાને રહેવા માટે સુંદર નિવાસો બનાવ્યા. આ ગોવાળો પાસે ખાસુ ગોધન હતું. ઘણી દૂઝણી ગાયો હતી પરંતુ એક તંદુરસ્ત અને દૂઝણી ગાયની સૌને ચિંતા થવા લાગી એ બિલકુલ દૂધ દેતી નહોતી. ગાય રોજ સવારે અન્ય ગાયોની સાથે ચરવા જતી. પરંતુ ગોધનના ટોળામાંથી આ ગાય રોજ જુદી પડી જતી ને ક્યાંક ચાલી જતી ને છેક સંધ્યાટાણે ગૌશાળામાં પાછા ફરવાના સમયે એ આવી જતી. ગોવાળો ભેગા થઈ વિચાર્યું : ‘આ ગાય રોજ ક્યાં જતી હશે ?’ બીજા દિવસે ગોધન સાથે એ ગાય પણ જંગલમાં ચરવા ઊપડી. પાછળ પાછળ ગોવાળો પણ છાનામાના ઉપડયા. ગાયોનું ધણ એ રસ્તે વળી ગયું પણ આ ગાય અડાબીડ જંગલમાં જતી કેડી તરફ ગઈ. ગાય ચાલતી ચાલતી એક નિર્જન સ્થળે પહોંચી ગોવાળોએ એક ચમત્કાર જોયો. ગાયના ચારેય આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. જે જગ્યાએ એણે દૂધની ધારા છોડી ત્યાં જમીનમાં બધું દૂધ જમીનમાં ઊતરી જતું હતું. ગોવાળોએ વિચાર્યું ગાય બધું દૂધ જમીન પર વહાવી દે છે. નક્કી આ જમીનની નીચે અવશ્ય કંઈક હોવું જોઈએ. વિચાર કરી ગોવાળોએ જમીન ખોદવા માંડી જમીન ખોદતા હાથ જેટલો ઊંડો ખાડો ખોધ્યો ત્યાં બધા ગોવાળો ચમક્યા. માટી નીચેથી શિવલિંગ દેખાયું. શિવલીંગમાંથી પ્રકાશપૂંજી ગોવાળોની આંખો અંજાઈ ગઈ. એ લોકોએ તો “ને” નામના મૂનિને આ વાતની જાણ કરી.

    દ્વાપર યુગના અંતિમ ચરણમાં “ને” મુનિ બાગમતી અને કેશાવતી નદીના કિનારે તપ કરતા મૂનિ હતા. “ને” મુનિ બધો ભેદ સમજી ગયા. મુનિએ કહ્યું : “આ અલૌકિક લિંગ ભગવાન પશુપતિનાથનું છે. પશુપતિનાથનું પ્રાચીન મંદિર પણ અહીં જ હશે. એ જ સ્થળે “ને” મૂનિની પ્રેરણાથી એક મંદિર નિર્માણ કરવામાં આવ્યું. “ને” મૂનિના નામ પર એ પર્વતમાળાનું નામ પણ “નેપાળ” પડી ગયું. આજે એ પશુપતિનાથ નામે પ્રખ્યાત છે.

    Pashupatinath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    શ્રાવણના પ્રથમ સોમવારે Somnath Mahadev ને પુષ્પોનો શ્રૃંગાર

    July 28, 2025
    લેખ

    શ્રી મલ્લિકાર્જુનમ્ જ્યોતિલિંગની કથા

    July 26, 2025
    સૌરાષ્ટ્ર

    શ્રાવણ શુક્લ બીજ પર Shri Somnath Mahadev ને વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર

    July 26, 2025
    ધાર્મિક

    શ્રી સોમનાથ જ્યોર્તિલિંગની કથા

    July 25, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ-ભાગ-18

    July 25, 2025
    ધાર્મિક

    Dhoraji માં શ્રાવણ માસનો પ્રારંભ થતાજ શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા

    July 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    jihadi terrorists ઓના વિનાશથી આ દેશ હચમચી ગયો, આર્મી બેઝ પર હુમલામાં ૫૦ સૈનિકો માર્યા ગયા

    July 30, 2025

    Actress Disha Patani ની બહેન ખુશબુએ અનિરુદ્ધાચાર્યને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા

    July 30, 2025

    શું Katy Perry ભૂતપૂર્વ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડોને ડેટ કરી રહી છે,ડિનર ડેટના ફોટાએ સનસનાટી મચાવી

    July 30, 2025

    પોતાને શાકાહારી કહેતી Actress, Savanમાં ચિકન ખાધી, એક વીડિયો બનાવ્યો અને પોતાને માર માર્યો

    July 30, 2025

    King Raghuvanshi ના હનીમૂન હત્યાકાંડ પર ફિલ્મ બનશે, નામ નક્કી થયું છે

    July 30, 2025

    Nagarjuna actress Isha Koppikar ને ૧૪ વાર થપ્પડ મારી હતી

    July 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    jihadi terrorists ઓના વિનાશથી આ દેશ હચમચી ગયો, આર્મી બેઝ પર હુમલામાં ૫૦ સૈનિકો માર્યા ગયા

    July 30, 2025

    Actress Disha Patani ની બહેન ખુશબુએ અનિરુદ્ધાચાર્યને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા

    July 30, 2025

    શું Katy Perry ભૂતપૂર્વ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડોને ડેટ કરી રહી છે,ડિનર ડેટના ફોટાએ સનસનાટી મચાવી

    July 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.