Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026

    Suryakumar Yadav ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે, પરંતુ શરતોનું પાલન કરવું પડશે

    July 14, 2026

    Rajkotમાં જુગટુ રમતી ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે
    • Suryakumar Yadav ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે, પરંતુ શરતોનું પાલન કરવું પડશે
    • Rajkotમાં જુગટુ રમતી ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા
    • Captain Gill રોહિત અને કોહલીને ભારતીય બેટિંગનો કરોડરજ્જુ ગણાવ્યા અને ૨૦૨૭ વર્લ્ડ કપની યોજનાઓ પણ જાહેર કરી
    • Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, લોર્ડ્‌સમાં વિજય સાથે મિતાલી રાજનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો
    • Delhi High Court અભિષેક શર્માના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કર્યું, નકલી એઆઇ-જનરેટેડ સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો
    • Stephen ફ્લેમિંગ પછી, સીએસકેના બોલિંગ અને બેટિંગ કોચ પણ કુહાડીનો સામનો કરી શકે છે
    • ફેન સાથેના વર્તનને લઈને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્નસિંહા ની સોશિયલ મીડિયા પર થઈ ભારે ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘સફળતા નહીં, જીવનનો હેતુ શોધવો જરૂરી’ : Dia Mirza
    મનોરંજન

    ‘સફળતા નહીં, જીવનનો હેતુ શોધવો જરૂરી’ : Dia Mirza

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે : દિયા મિર્ઝા

    Mumbai, તા.૧૪

    દિયા મિર્ઝા હંમેશા પર્યાવરણ અને સસ્ટેનિબિલિટી વિશે કામ કરતી રહી છે અને તેની જાગૃતિ વિશે વાત કરતી રહી છે. તાજેતરમાં તેણે એક કાર્યક્રમમાં પોતાનાં જીવનનાં અનુભવો, ડર, સસ્ટેનેબિલિટી અને સહાનુભૂતિ અંગે વાત કરી હતી. અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલી દિયાએ જણાવ્યું કે તેનાં માટે પ્રસિદ્ધિ કરતાં જીવનનો હેતુ વધુ મહત્વનો રહ્યો છે.દિયાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર નવ વર્ષની હતી ત્યારે તેનાં પિતાનું અવસાન થયું હતું. આ ઘટનાએ તેને જીવનથી ડરાવી નહીં, પરંતુ જીવન મર્યાદિત છે તેની ઊંડી સમજ આપી. તેનાં મતે, જીવનનો આ અનુભવ જ અત્યાર સુધી લીધેલા દરેક નિર્ણય પાછળનું સૌથી મોટું માર્ગદર્શન બન્યો છે. તેણે ક્યારેય માત્ર સફળતા પાછળ દોડવાનું પસંદ કર્યું નહીં, પરંતુ જીવનનો અર્થ શોધવાનો પ્રયત્ન કર્યો.દિયાએ મહિલાઓ પર સમાજ દ્વારા લાદવામાં આવતા ડર વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે ઘણી મહિલાઓમાં તેઓ કંઈ પણ કરે તો પણ સંપુર્ણ ન હોવાનો ભય, ઉંમર વધવાનો ભય, તક ગુમાવવાનો ભય, પોતાની વાત કહેવાનો ડર અને જીવનમાં વિરામ લેવાનો ડર હોય છે. તેણે સ્વીકાર્યું કે કારકિર્દીની શરૂઆતમાં તેનાં ઘણા નિર્ણયો પણ આવા ડરના આધારે લેવાયા હતા, પરંતુ તેને જ્યારે સમજાયું કે તે અલગ રીતે પણ પસંદગી કરી શકે છે, ત્યારે જીવનમાં સૌથી મોટું પરિવર્તન આવ્યું.સહાનુભૂતિ વિશે વાત કરતાં દિયાએ કહ્યું કે સહાનુભૂતિ જન્મથી મળતી નથી, પરંતુ તેને વિકસાવવી પડે છે. બાળકો જ્યારે કુદરતથી નજીક સમય વિતાવે છે, પ્રકૃતિનું અવલોકન કરે છે અને દરેક જીવ સૃષ્ટિ સાથેનાં સંબંધને સમજે છે ત્યારે તેમનામાં સહાનુભૂતિનો વિકાસ થાય છે. આજના સમયમાં જ્યારે બાળકોનો મોટાભાગનો સમય સ્ક્રીન સામે પસાર થાય છે, ત્યારે પ્રકૃતિ સાથેનો સંપર્ક વધુ જરૂરી બની ગયો છે.સસ્ટેનેબિલિટી અંગે દિયાએ સરળ શબ્દોમાં કહ્યું કે “ઓછું વાપરો અને ઓછો બગાડ કરો. બાકી બધું તેમાંથી જ શરૂ થાય છે.” તેનાં મતે, પર્યાવરણની જવાબદારી માત્ર સરકારો કે મોટી કંપનીઓની નથી, પરંતુ દરેક વ્યક્તિનાં રોજિંદા નિર્ણયોમાં પણ તેનો મોટો ફાળો છે.વાતચીત દરમિયાન દિયાએ આશાની પોતાની વ્યાખ્યા પણ રજૂ કરી. તેણે કહ્યું, “આશા એક ક્રિયા છે.” તેનાં મતે આશા માત્ર સકારાત્મક વિચાર કે ઇચ્છા નથી, પરંતુ આપણે શું પગલાં લઈએ છીએ તેમાં જ તેની સાચી અભિવ્યક્તિ છે.”

    Dia Mirza
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026
    મનોરંજન

    ફેન સાથેના વર્તનને લઈને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્નસિંહા ની સોશિયલ મીડિયા પર થઈ ભારે ટીકા

    July 14, 2026
    મનોરંજન

    Salman Khan નો નવો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ!

    July 14, 2026
    મનોરંજન

    Dhurandhar ની જાપાનમાં ઠંડી શરૂઆત, પહેલા દિવસે માત્ર ૯૦૦ ટિકિટ વેંચાઈ

    July 14, 2026
    મનોરંજન

    આપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે : Sanjana Sanghi

    July 14, 2026
    મનોરંજન

    Salman Khan ની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026

    Suryakumar Yadav ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે, પરંતુ શરતોનું પાલન કરવું પડશે

    July 14, 2026

    Rajkotમાં જુગટુ રમતી ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા

    July 14, 2026

    Captain Gill રોહિત અને કોહલીને ભારતીય બેટિંગનો કરોડરજ્જુ ગણાવ્યા અને ૨૦૨૭ વર્લ્ડ કપની યોજનાઓ પણ જાહેર કરી

    July 14, 2026

    Harmanpreet Kaur ઇતિહાસ રચ્યો, લોર્ડ્‌સમાં વિજય સાથે મિતાલી રાજનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો

    July 14, 2026

    Delhi High Court અભિષેક શર્માના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કર્યું, નકલી એઆઇ-જનરેટેડ સામગ્રી પર પ્રતિબંધ મૂક્યો

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026

    Suryakumar Yadav ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે, પરંતુ શરતોનું પાલન કરવું પડશે

    July 14, 2026

    Rajkotમાં જુગટુ રમતી ત્રણ મહિલા સહિત આઠ ઝડપાયા

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.