Junagadh તા.29
જુનાગઢનાં દાતાર રોડ વાણંદ સોસાયટીના નાકા નજીક રહેતી ફરિયાદ મહિલાની 16 વર્ષની દિકરીને આરોપી નયન સોલંકી રે.ખાડીયાવાળો ગત તા.24-7ના 3.30 કલાકે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા એ ડીવીઝન પીએસઆઈ વી.એમ.વાઘમસીએ તપાસ હાથ ધરી છે.
Trending
- વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
- ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
- પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
- Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
- Abhishek Sharma ૧૩૭ બેટ્સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
- Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
- ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
- બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court