Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા

    August 25, 2025

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025

    Delhi CMની સુરક્ષામાંથી સીઆરપીએફ પાછું ખેંચાયું, જવાબદારી દિલ્હી પોલીસ પાસે રહેશે

    August 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા
    • Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Delhi CMની સુરક્ષામાંથી સીઆરપીએફ પાછું ખેંચાયું, જવાબદારી દિલ્હી પોલીસ પાસે રહેશે
    • Nagpur ના રાજાની મૂર્તિને પૂર્ણ ભવ્યતાથી બહાર કાઢવામાં આવી હતી
    • શિવસેના યુબીચી બંધારણ સુધારા બિલ પર રચાયેલી જેપીસીનો ભાગ નહીં બને; Sanjay Raut
    • Greater Noida Nikki murder case: પતિ વિપિન અને સાસુ પછી, સાળા રોહિત ભાટીની ધરપકડ
    • ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના ઓછા પગાર પર Supreme Court નારાજગી વ્યક્ત કરી
    • પૂજા પાલને મોહરા બનાવીને યુપી સરકાર સપા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહી છે,Akhilesh
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશી ચુકયુ
    ધાર્મિક

    પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશી ચુકયુ

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે છઠ્ઠો દિવસ છે. ઠેર ઠેર તપ તથા ધર્મ આરાધના ધર્મ સ્થાનકોમાં ચાલી રહી છે.  એકાસણું, બિયાસણુ, અઠ્ઠમ, અઠ્ઠાઇ, નવાઇ, સોળ ભથ્થુ, માસક્ષમણ સહિતની તપશ્ચર્યાઓ થઇ રહી છે. જિનાલયોમાં ભવ્યાતિભવ્ય પરમાત્માની આંગી થઇ રહી છે તેમજ રાત્રે ભક્તિ ભાવનાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

    સમસ્ત જૈન સમાજ ધર્મભકિતમાં ઓળધોળ બન્યો છે. પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશી ચુકયુ છે. ગઇકાલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું કલ્પસૂત્રના વ્યાખ્યાન દરમ્યાન વીર પ્રભુનું જન્મ વાચન તથા ચૌદ સ્વપ્નાની ઉછામણી કરાઇ હતી. લાખો મણ ઘી બોલાયું હતું અનેક સંઘોમાં સ્વામિવાત્સલ્ય સંઘ જમણના આયોજનો થયા હતા.

    અનેક જગ્યાએ વરસાદ હોવા છતાં વીર પ્રભુના જન્મવાચન તથા ચૌદ સ્વપ્નાની ઉછામણીમાં ભાવિકોનો ઉત્સાહ અનન્ય જોવા મળ્યો હતો. રાજકોટમાં ગઇકાલે વીર પ્રભુના જન્મવાચન દિવસે જાગનાથ દેરાસર (મહાવીર સ્વામી જિનાલય), પ્લોટ જિનાલય (મુળ નાયકરૂપે વીર પ્રભુ બિરાજે છે) તથા ત્રીજી તસ્વીર વિમલનાથ જિનાલયમાં પરમાત્માની ભવ્યાતિત આંગી રચવામાં આવી હતી.

    જાગનાથ જિનાલયમાં શ્રી મહાવીર સ્વામીની હીરા મોતી માણેકની અલૌકિક આંગી રચવામાં આવી હતી જેના દર્શનાર્થે ભકતોની ભીડ જોવા મળી હતી. પ્લોટ દેરાસરે ભવ્યતિત આંગી રચાઇ હતી.

    પાંચમી તસ્વીરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પંચધાતુની પ્રતિમા (વિમલનાથ જિનાલય)ને ભવ્ય આંગી રચાઇ તે જોવા મળે છે, છઠ્ઠી અને સાતમી તસ્વીર જાગનાથ જિનાલયમાં ભવ્ય સુશોભન કરવામાં આવેલ તે નજરે પડે છે.

    Paryushan festival
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…અર્થતંત્રમાં મહિલાઓની ઓછી ભાગીદારી વિકાસ પર નકારાત્મક અસર કરી રહી છે

    August 25, 2025
    લેખ

    ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા

    August 24, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..

    August 24, 2025
    લેખ

    તંત્રી લેખ…તમામ પક્ષો વચ્ચે સુમેળ બનાવીને સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ

    August 24, 2025
    સૌરાષ્ટ્ર

    Prachi Tirtha ખાતે આજ ભાદરવી અમાસ (પિતૃ અમાસ) નિમિતે માનવ મેદની ઉમટી

    August 23, 2025
    લેખ

    Online Gaming Bill 2025 : યુવાનોની સલામતી અને સમાજની જવાબદારી તરફ એક ઐતિહાસિક પગલું

    August 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા

    August 25, 2025

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025

    Delhi CMની સુરક્ષામાંથી સીઆરપીએફ પાછું ખેંચાયું, જવાબદારી દિલ્હી પોલીસ પાસે રહેશે

    August 25, 2025

    Nagpur ના રાજાની મૂર્તિને પૂર્ણ ભવ્યતાથી બહાર કાઢવામાં આવી હતી

    August 25, 2025

    શિવસેના યુબીચી બંધારણ સુધારા બિલ પર રચાયેલી જેપીસીનો ભાગ નહીં બને; Sanjay Raut

    August 25, 2025

    Greater Noida Nikki murder case: પતિ વિપિન અને સાસુ પછી, સાળા રોહિત ભાટીની ધરપકડ

    August 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા

    August 25, 2025

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025

    Delhi CMની સુરક્ષામાંથી સીઆરપીએફ પાછું ખેંચાયું, જવાબદારી દિલ્હી પોલીસ પાસે રહેશે

    August 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.