- Delhi Blast ક્ષણના CCTV ફુટેજ જાહેર; 8 મૃતકોના DNA પણ મેચ થયા
- Switzerland ના ઝુરિચ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરતા મુસાફરોએ રાત ફ્લોર પર સૂઈને વિતાવવી પડી
- સરકારી જમીનો પર ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે: De.CM
- Pakistan`યુદ્ધની સ્થિતિમાં’ : ભારતની દોરવણીથી અફઘાનિસ્તાને આત્મઘાતી હુમલો કર્યાની કાગારોળ
- પાક સૈન્ય વડાઓની જેહાદી માનસિકતા દેશ-વિદેશની ધરતી પર ત્રાસવાદ સર્જે છે:Pakistani journalist
- Delhi માં ખતરો હજુ ટળ્યો નથી : આતંકીઓ બે કારમાં આવ્યા હતા, હજુ એક કાર ફરી રહી છે
- Dwarka, Somnath, Okha માં સઘન પેટ્રોલીંગ : મંદિરોમાં પાણીની બોટલોની પણ મનાઇ
- Gujarat માં આતંકી નેટવર્ક કનેકશન! રાજસ્થાન – યુપીની ATS ટીમોની તપાસ
Author: Vikram Raval
Botad તા.10 ગૌતમ પરમાર પોલીસ મહા નિરીક્ષક ભાવનગર વિભાગે દારૂની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સુચના અને એલસીબીના પો.ઈ. એ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ બોટાદ એલસીબીના એએસઆઈ ભગીરથસિહ લીંબોલા તથા પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલાને બાતમી મળેલ કે ભગીરથભાઈ ફુલભાઈ ધાધલ તથા છત્રપાલભાઈ ઉર્ફે સતુભાઈ સુરેશભાઈ બસીયા રહે. બંને તુરખા વાળાઓ ભેગા મળી. તુરખા ગામથી દેવધરી ગામ તરફ જવાના રહસ્તે સરકારી દવાખાનાની બાજુમાં આવેલ ખારવાના રસ્તે અશ્ર્વિનભાઈ દાસભાઈ પ્રજાપતિની વાડીએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી હકીકત આધારે વાડીએ રેડ કરતા વિદેશી દારૂની ભારતીય બનાવટના વિદેશી દારૂની કંપની સીલપેક 750 એમએલની બોટલ…
Botad,તા.10 પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ગુજરાત માં શરૂ થયેલ સેવાને 60 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સુવર્ણ જ્યંતી મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે.આ અવસરે 100 મિલિયન પીસ મિનિટ નામનો વિશિષ્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે.જે અંતર્ગત બોટાદ મા એક ઈશ્વરીય સેવા માટે પ્રસાર રથ આવશે. આ રથ પ્રસ્થાન તા.11 નવેમ્બર સાંજના 4:00 કલાકે બોટાદ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ભાવનગર રોડ થી જૈન બોર્ડિંગ મોટી વાડી, વિવેકાનંદ સોસાયટીના નાકે, સુંદરમ સ્કૂલની સામેનું મેદાન, આનંદ ધામ રેસિડેન્સી, એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફરશે. આજના અશાંત સમયમાં આપણે સૌ મળીને અમુક મિનિટ માટે શાંતિ માં બેસી પોતાના માટે, પરિવાર માટે અને વિશ્વ માટે શાંતિનું…
Bhavnagar, તા.10 રાજ્યભરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનિય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મામલે અસંતોષ હોય, ત્યારે કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરથી ગીર સોમનાથથી ‘ખેડૂત આક્રોશ રેલી’નો પ્રારંભ કર્યો છે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી પસાર થઈ 13 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે પૂર્ણ થશે. ગઈકાલે સાંજે આ ખેડૂત આક્રોશ રેલી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામે લીમડા (તા. ઉમરાળા, જિ. ભાવનગર) પહોંચી હતી. અહીં સભાને સંબોધતા શક્તિસિંહ ‘ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા…
Bhavnagar,તા.10 ભાવનગરની સિહોર જીઆઈડીસી-1માં આવેલી રોલિંગ મીલના મેનેજરે અને પોતાના અન્ય સાથીદારો સાથે મળી દોઢ વર્ષના સમયગાળામાં રોલિંગ મીલમાંથી બારોબાર 350 ટન લોખંડ વેચી દઈ રોલિંગ મીલ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ નોંધાય છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર જીઆઈડીસી-1માં આવેલી નવભારત સ્ટીલ રી-રોલિંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલ (રહે.ટોડા ગામ, તા.સિહોર)એ સિહોર પોલીસ મથકમાં અમોલભાઈ ગીરીશભાઈ ગુજરાથી (રહે.કાળિયાબીડ), ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર, મેહુલ પંડયા (ત્રણેય રહે. ભાવનગર) અને વિશાલ સાટીયા (રહે.કરદેજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત અમોલભાઈ તેમની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય જેઓની પાસે ઉત્પાદન અને વેચાણની જવાબદારી હતી. જ્યારે…
Ayodhyaતા.10 ગુપ્તારઘાટ નજીક બની રહેલાં પાર્કમાં રામાયણની થીમ પર દ્રશ્યો બનાવવામાં આવી રહ્યાં છે. અહીં રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન, વિભીષણ અને અંગદ જેવાં પાત્રોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. રામ-રાવણ યુદ્ધના દ્રશ્યને દર્શાવવા માટે રાવણની 25 ફૂટ ઊંચી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમાને ઘણાં ભાગોને જોડીને તૈયાર કરવામાં આવશે. ગુપ્તારઘાટ એ સ્થળ છે જ્યાંથી ભગવાન શ્રી રામે પરમધામની યાત્રા કરી હતી. આ પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તે જણાવવામાં આવ્યું હતું. પર્યટન વિભાગની અન્ય ઘણી યોજનાઓના નિર્માણનું કામ પણ અહીં ચાલી રહ્યું છે. યોગી સરકાર અયોધ્યામાં ભવ્ય રામાયણ પાર્ક બનાવી રહી છે. તે રામ મંદિરથી…
New Delhi, તા.10 રાજસ્થાનના ફલૌદીમાં સોમવારે થયેલ દર્દનાક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત અને અનેક ઘાયલ થવાના કિસ્સામાં સુપ્રિમ કોર્ટ સખ્ત બની છે અને એનએચએઆઈ અને રાજસ્થાન સરકારને સ્થિત રિપોર્ટ માગ્યો છે. ન્યાયમૂર્તિ જે.કે. મહેશ્વરી અને ન્યાયમૂર્તિ વિજય વિશ્નોઈની બેન્ચે હાઈવેની સુરક્ષાને લઈને ઉંડી ચિંતા વ્યકત કરી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી (એનએચએઆઈ)ને નિર્દેશ આપ્યો કે તે બે સપ્તાહમાં વિસ્તૃત સ્થિતિ રિપોર્ટ દાખલ કરે. જેમાં રાજસ્થાનના નેશનલ હાઈવે પર આવેલ ઢાબા અને અન્ય સ્થાપનાની સંખ્યાનો રિપોર્ટ દાખલ કરવામાં આવે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે માગેની સ્થિતિના બારામાં પણ રિપોર્ટ માગ્યો છે. સરકાર તરફથી ઉપસ્થિત વકીલ શિવુ મંગલ શર્માએ અદાલતને જણાવ્યું હતું…
Patna, તા.10 બિહારના દાનાપુર દિયારાના અકિલપુર વિસ્તારમાં રવિવારે રાત્રે એક અત્યંત દુઃખદ અને કણ ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. રાત્રે ઘરમાં નિંદ્રાધીન પરિવાર પર અચાનક મકાનની છત તૂટી પડતાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેના કારણે સૌના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, માનસ નયા પાનાપુર 42 પટ્ટી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય બબલૂ ખાન પોતાની 30 વર્ષીય પત્ની રૌશન ખાતૂન અને બાળકો સાથે રહેતા હતા. રવિવારે રાત્રે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે…
Mumbai,તા.10 આ વર્ષે સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. સેકન્ડરી માર્કેટ ભલે થોડું ઠંડુ પડી ગયું હોય, પરંતુ પ્રાઇમરી માર્કેટ એટલે કે આઇપીઓ માર્કેટમાં જબરદસ્ત ઉત્સાહ છે. મોટી અને નવી કંપનીઓના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ (આઇપીઓ) ઘણાં રોકાણકારોને આકર્ષિત કરી રહ્યાં છે. જો કે, જો એલજી ઇલેક્ટ્રોનિક્સના તાજેતરનાં ઇશ્યૂને બાકાત રાખવામાં આવે તો મોટાભાગનાં મોટા આઇપીઓને સારો પ્રતિસાદ મળ્યો નથી. એલજીનો 11,600 કરોડ રૂપિયાનો આઈપીઓ 52 ગણાથી વધુ ભરાઈ ગયો હતો અને શેર 50 ટકા ઊંચા ભાવે લિસ્ટ થયો હતો. તેથી આઇપીઓ માટેના ઘોંઘાટ વચ્ચે, વાસ્તવિક પ્રશ્ન એ છે કે શું આઇપીઓમાં નાણાંનું રોકાણ કરવું સમજદારી છે અથવા સેકન્ડરી…
Mumbai.તા.10 આજરોજ સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. સોનામાં આજે રૂ।.2200 અને ચાંદીમાં રૂ।.4400નો વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી મળેલ રાહત બાદ આજે મોટો ઉછાળો થયો છે. આ સાથે સોનું રૂ।.126300 અને ચાંદી રૂ।.156400ના સ્તરે પહોંચ્યું છે. અમેરિકા સહિત વૈશ્વિક ઘટના ક્રમોની અસર બાદ બજારમાં ઉથલપાથલ સર્જાણી છે જેને પગલે સોનાચાંદીમાં ઉછાળો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં રૂ।.45000નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના 24 કેરેટના સોનાના 10 ગ્રામનો ભાવ રૂ।.76162 હતો જે હાલ રૂ।.126300એ પહોચ્યો છે.ચાંદીમાં પણ આ વર્ષ દરમ્યાન રૂ।.64000ની વધુનો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ રૂ।.86017 હતો જે વધીને રૂ।.156400 થયો છે.…
New Delhi,તા.10 ડિજિટલ જગતમાં ડેટા સિક્યોરિટીની વાતો વધુ થઈ હશે, પરંતુ પાસવર્ડની પસંદગીમાં બેદરકારી હજુ પણ ચાલું છે. સાયબર સિક્યુરિટી ફર્મ કોમ્પેરિટેકના સંશોધકોએ 2025 માં ડેટા બ્રીચ ફોરમ પર લીક થયેલાં અબજથી વધુ એકાઉન્ટ્સના પાસવર્ડનું વિશ્લેષણ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, 100 સૌથી સામાન્ય પાસવર્ડ્સની યાદીમાં `India123′ નો ક્રમ 53માં છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે `એકલા 123456’નો ઉપયોગ 76 લાખ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે `એડમિન’નો ઉપયોગ લગભગ 1.9 મિલિયન વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ટોચનાં 10 સૌથી સામાન્ય પાસવર્ડ 1).123456 2).12345678 3).123456789 4). admin 5).1234 6). Aa123456 . 7).12345 8). Password 9).123 10).1234567890 શબ્દોની `નબળાઈ’…
