Author: Vikram Raval

નિશ હેરની સીઈઓ પારુલ ગુલાટીએ કાનમાં સાડી પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યો છે Mumbai, તા.૧૯ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી પારુલ ગુલાટીએ પોતાના અનોખા લુકથી ફેસ્ટિવલમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે. પહેલા વાળથી બનેલો ડ્રેસ પહેર્યા બાદ તે હવે એક નવા લુકમાં જોવા મળી છે. હવે તેનો નવો લુક પણ ચર્ચામાં છે જેમાં તે ખૂબ જ સુંદર અને અલગ દેખાઈ રહી છે.નિશ હેરની સીઈઓ પારુલ ગુલાટીએ કાનમાં સાડી પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યો છે. આ લુકમાં તે એકદમ ક્લાસી લાગી રહી છે. પારુલે ગોલ્ડન કલરની બનારસી ટીશ્યુ સાડી પહેરી છે. આ સાથે, તેણે મેચિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ…

Read More

અહેવાલ મુજબ રાણી મુખર્જીએ કિંગ માટે  શાહ રૂખ અને સિદ્ધાર્થ આનંદની ઓફરનો તાત્કાલિક સ્વીકાર કર્યો Mumbai ,તા.૧૯ -પઠાણની જોરદાર સફળતા પછી શાહ રૂખ ખાન દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સાથે અતિ અપેક્ષિત એક્શન થ્રિલર કિંગમાં ફરી કામ કરી રહ્યો છે. શાહ રૂખની રેડ ચિલિસ અને મારફ્લિક્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રોફ, અર્શદ વારસી, જયદીપ આઈાવત અને નવોદિત સુહાના ખાન જેવી ધરખમ સ્ટાર કાસ્ટ છે. હવે ચાહકોના ઉત્સાહમાં વધારો કરતા રાણી મુખર્જી પણ મહત્વના કેમિયો તરીકે કાસ્ટમાં જોડાઈ છે.ફિલ્મમાં રાણી સુહાના ખાનના પાત્રની માતાની ભૂમિકા નિભાવી રહી છે અને ફિલ્મનું ભાવનાત્મક કેન્દ્ર બનીને એક્શન પેક્ડ પ્લોટ…

Read More

મહાનગરપાલિકાએ ગત ૧૦ મેના રોજ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેવી ૧૦૧ મિલકતોની યાદી તૈયાર કરી છે Mumbai, તા.૧૯ અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તીને તાજેતરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. મિથુન ચક્રવર્તીએ  મલાડમાં એક પ્લોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાના આરોપ બદલ આ નોટીસ આપવામાં આવી છે. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મિથુને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.મહાનગરપાલિકાએ ગત ૧૦ મેના રોજ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેવી ૧૦૧ મિલકતોની યાદી તૈયાર કરી છે.…

Read More

મને ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શન અને ફિલ્મના નિર્માતાઓ પ્રત્યે પ્રેમ, આદર અને વિશ્વાસ છે : પરેશ રાવલ Mumbai, તા.૧૯ તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પરેશ રાવલ હેરાફેરી-૩માં કામ નહીં કરે. હવે તેઓ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મમાં જોવા મળશે નહીં. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ક્રિયેટિવ મતભેદોને કારણે પરેશ રાવલે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી. પરંતુ હવે પરેશ રાવલે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું છે.પરેશ રાવલે ૧૮ મેના રોજ સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ક્રિએટિવ મતભેદોને કારણે ફિલ્મ છોડી રહ્યા નથી. પરેશે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું એ વાત રેકોર્ડ કરવા…

Read More

સંજય રાઉતનું પુસ્તક ‘નરકતલા સ્વર્ગ’ તેમણે આર્થર રોડ જેલમાં વિતાવેલા ત્રણ મહિનાની યાદ અપાવે છે Mumbai, તા.૧૯ ગીતકાર અને સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તરનું કહેવું છે કે, જો તેમને નર્ક અને પાકિસ્તાન બંન્નેમાંથી એકની પસંદગી કરવાની હોય તો, તેઓ નર્ક પસંદ કરશે. તેમણે મ પણ કહ્યું કે, તેમના વિચારો માટે તેમને બંને બાજુના ઉગ્રવાદીઓ તરફથી અપમાન અને ટીકાનો સામનો કરવો પડે છે. તેમણે બીજું શું શું કહ્યું? આવો જાણીએ…જાવેદ અખ્તર ૧૭ મે, શનિવારના રોજ સંજય રાઉતના પુસ્તક ‘નરકતલા સ્વર્ગ (નરકમાં સ્વર્ગ)’ ના લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, થાય છે એવુ કે,  ‘જો તમે માત્ર એક જ…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૫.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૩૦ સામે ૮૨૩૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૯૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૦૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૮ સામે ૨૫૦૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૫૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

સોનાના વાયદામાં રૂ.1199 અને ચાંદીના વાયદામાં રૂ.750નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.80 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.17530.84 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67116.38 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14290.06 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21490 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.84647.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17530.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67116.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21490 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1003.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14290.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું…

Read More

Morbi,તા.19 મોરબીના સામાકાંઠે ઓવરબ્રિજ કામ ચાલુ હોય જ્યાંથી કેબલ વાયર અને જોઈન્ટ ક્લોઝરની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ મુદમાલ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક નવા બનતા બ્રીજ નીચેથી એન.એફ.એસ.ઓ. સી કેબલ ૨૦૦ મીટર અને જોઈન્ટ ક્લોઝરની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદીને પગલે પોલીસે તપાસ ચલાવી હતી દરમિયાન ચોરી કરનાર ઇસમ અન્ય ચોરી કરવાના ઈરાદે રેકી કરવા આવવાના છે તેવી બાતમી મળી હતી જેથી ટીમે વોચ ગોઠવી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઈ માવી અને રજાક લતીફભાઈ કચ્છી એમ બે ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ…

Read More

Morbi,તા.19 કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાના જાંબાજ જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ ઉડાડી દીધા હતા તેમજ પાકિસ્તાની સેનાએ કરેલા દુસાહસનો મુહતોડ જવાબ આપ્યો હતો ત્યારે સેનાના પરાક્રમને બિરદાવવા માટે વાંકાનેરના રાજ્માંગો પર તિરંગા યાત્રા નીકળી હતી પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ધર્મ પૂછી મોતને ઘાટ ઉતાર્યા હતા તે હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદુર શરૂ કરી માત્ર ગણત્રીની મિનિટોમાં આતંકવાદી હઠા નેસ્તનાબૂત  કરી પુરા વિશ્વને ભારતની તાકાતનો અંદાજ આપી એક સંદેશો આપ્યો  કે ભારતની સેના દરેક મોરચે અડીખમ છે એ સેનાના કાર્યને સાબાસિ આપવા આ તિરંગા યાત્રા યોજવામાં આવેલ હતી જેમાં સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને…

Read More

Morbi,તા.19 પ્રોહીબીશન, મારામારી, ચોરી અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામેથી પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા ઈસમને પોલીસે ઝડપી લીધો છે જે આરોપી અગાઉ મારામારી, ચોરી, જુગાર અને પ્રોહીબીશન સહિતના ૨૨ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જંપ, જેલ ફરારી સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદમાં પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતીભાઈ અઘારા વાળો હાલ જુના દેવળિયા ગામે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી આરોપી વિજય અઘારાને…

Read More