Author: Vikram Raval

Bihar,તા.29 ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ ૨,૪૦૦ મેગાવોટ ક્ષમતાના ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પ્લાન્ટમાંથી તેઓ સપ્લાય કરશે. બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ હસ્તકની બે કંપનીઓ નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. અને સાઉથ બિહાર પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. વતી અદાણી પાવર લિ. ને LoA  સુપ્રત કર્યો હતો. હવે પછી બંને…

Read More

Ahmedabad,તા.29 અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણકારો માટે વધુ એક ખુશખબર આવી છે. ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અગ્રેસર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) નું CareEdge રેટિંગ અપગ્રેડ થયું છે. AGELનું રેટિંગ ‘AA-’ થી પ્રભાવશાળી ‘AA/સ્થિર’ તરફ આગળ વધ્યું છે. કંપનીની શ્રેષ્ઠ અમલીકરણ કુશળતા, મજબૂત નાણાકીય પ્રબંધન અને હરિયાળા ભવિષ્ય માટે બોલ્ડ વિઝનના કારણે તે શક્ય બન્યું છે. ટકાઉ ઊર્જા ક્ષેત્રમાં તે AGEL ની મજબૂત સ્થિતિને દર્શાવે છે. 30 જૂન સુધીમાં AGEL નો ઓપરેશનલ પોર્ટફોલિયો 15.8 GWAC પર પહોંચ્યો હતો, જેમાં 70% સોલાર, 13% વીન્ડ અને 17% હાઇબ્રિડ એસેટનો સમાવેશ થાય છે. મહત્વાકાંક્ષી યોજનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની કંપનીની ક્ષમતા ગુજરાતના ખાવડામાં ઉડીને આંખે વળગે…

Read More

Ahmedabad,તા.29 અમદાવાદની અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી  બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં ‘ધ ઇમ્પિરિયલ’ – ઓપ્યુલન્ટ બિઝનેસ ચેમ્બરના પ્રારંભ સાથે ગુજરાતને સાહસ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક નવી વ્યવસ્થા પ્રાપ્ત થઇ છે. પ્રતિષ્ઠિત જાણીતી વ્યવસાયિક હસ્તીઓ માટે એક ઇન્વિટેશન ઓનલી ચેમ્બર તરીકે તેની કલ્પના કરવામાં આવી છે. 10 વર્ષનું સભ્યપદ આપતી ઇમ્પિરિઅલ ચેમ્બર ક્યુરેટેડ ઇન્ડલ્જન્સ સાથે વ્યવસાયિકતાને ભેળવે છે. જેમાં ખાનગી લાેન્જ અને  આધુનિક કોન્ફરન્સિગથી લઇ રહેવા માટે વિશેષાધિકારો, સ્પાના લાભો અને સાંસ્કૃતિક સલુન્સ અને વૈશ્વિક મંચની પહોંચની વ્યવસ્થા છે. આ પ્રકારની સર્વ પ્રથમ સંસ્થા તરીકે પ્રસ્થાપિત ઇમ્પિરિયલ શાહી સમકાલીન વ્યવસાયિક જોડાણની જગ્યાઓ સાથે હેરિટેજ-પ્રેરિત આર્કિટેક્ચરને સાંકળે છે. એક સ્થળ…

Read More

Kochi,તા.29 અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ  કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કના શિલાન્યાસની સહર્ષ જાહેરાત કરી છે,  કેરળના મુખ્ય મંત્રીશ્રી શ્રી પિનરાય વિજયનના હસ્તે આ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્વેસ્ટ ઇન કેરળ પહેલ હેઠળ’ વિકસાવવામાં આવેલા  આ સીમાચિહ્નરુપ પ્રકલ્પ કેરળને લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તિત કરવાની દીશામાં એક મહત્વનું પગલું છે. કોચીમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ શહેર ઝડપથી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ વિકાસ માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.70 એકરથી વધુ વિસ્તારને આવરી લેતો આ પાર્ક પરિવહન ખર્ચ ઘટાડવા, ઇન-ટાઇમ ઓપરેશનને સક્ષમ કરવા અને ઇ-કોમર્સ, એફએમસીજી/એફએમસીડી, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોટિવ અને રિટેલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં નિકાસ ક્ષમતાઓને વધારવા માટે…

Read More

Ahmedabad,તા.29 અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે. સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને “બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ”માં ઉતરવાનું આહ્વાન કર્યું હતું. આ સંગ્રામ કોઈ સરકાર સામે નહીં પરંતુ વિદેશી ટેકનોલોજી અને વિદેશી ડેટા પર નિર્ભરતા સામેનું આહ્વાન હતું. તેમણે વિદ્યાર્થીઓને નવીનતા અને રાષ્ટ્રનિર્માણ પર ભાર મૂકવા આગ્રહ કર્યો હતો. ભારતની પ્રતિભાને સશક્ત બનાવવા માટે અદાણીએ IIT ચેન્જ મેકર્સ ફેલોશિપનું અનાવરણ…

Read More

Ahmedabad, Date 29 ભારતની આંતરરાષ્ટ્રીય શાળાકીય રમતોની હિલચાલને નોંધપાત્ર વેગ આપવાના હેતુથી આંતરરાષ્ટ્રીય શાળાઓના રમતગમત સંગઠન (આઇએસએસઓ) સાથે વૈશ્વિક સ્તરે જોડાયેલી શાળાઓ માટેના દેશના રમતગમત શિક્ષણના માળખાને વધારવા માટે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સહયોગ કરી રહી છે. આઇએસએસઓના સલાહકાર બોર્ડમાં જોડાયેેલા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયોજક શ્રીમતી નમ્રતા અદાણીએ તેની દ્રષ્ટિ અને લાંબા ગાળાના લક્ષ્યોને સક્રિયપણે આકાર આપવા પહેલ કરી છે. આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમની શાળાઓ માટે એક માત્ર સમર્પિત ખેલકૂદ સંગઠ્ઠન આઇએસએસઓની સ્થાપના 2017 માં થઇ હતી જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કેમ્બ્રિજના આંતરરાષ્ટ્રીય બેકલેકરેટ (આઇબી), યુએસ સ્થિત ઇડેક્સેલ, નેશનલ સ્કૂલ બોર્ડ્સ એસોસિએશન (એનએસબીએ), વગેરે જેવા પ્રતિષ્ઠિત બોર્ડ સાથે જોડાયેલી છે. ૨૨…

Read More

નાણા વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં EBITDA રુ. 23,793 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે Ahmedabad,તા.29 માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન  અદાણી પોર્ટફોલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત છે. તદૃનુસાર અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રુ. ૯૦,૦૦૦ કરોડનો EBITDAના સીમાચિહ્નન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ EBITDA પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ મજબૂત પ્રદર્શન ખાસ કરીને તેના ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ (AEL) હેઠળના એરપોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને સેઝ તેમજ અંબુજા સિમેન્ટ્સમાં સતત વૃદ્ધિને આભારી છે. આ…

Read More

તા.29-08-2025 શુક્રવાર તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – ૨૦ઃ૨૩ઃ૪૭ સુધી નક્ષત્ર સ્વાતિ – ૧૧ઃ૩૯ઃ૨૫ સુધી કરણ કૌલવ – ૦૭ઃ૧૦ઃ૨૫ સુધી, તૈતુલ – ૨૦ઃ૨૩ઃ૪૭ સુધી પક્ષ શુક્લ યોગ બ્રહ્મ – ૧૪ઃ૧૩ઃ૦૭ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૨૦ઃ૩૪ સૂર્યાસ્ત ૧૯ઃ૦૦ઃ૧૪ ચંદ્ર રાશિ તુલા ચંદ્રોદય ૧૧ઃ૨૬ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૨ઃ૩૦ઃ૦૦ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૭   વિશ્વાવસુ વિક્રમ સંવત ૨૦૮૨ કાળી સંવત ૫૧૨૬ પ્રવિષ્ટા / ગત્તે ૧૩ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત ભાદ્રપદ (ભાદરવો) દિન કાળ ૧૨ઃ૩૯ઃ૪૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૫૨ઃ૩૦ થી ૦૯ઃ૪૩ઃ૦૮ ના, ૧૩ઃ૦૫ઃ૪૩ થી ૧૩ઃ૫૬ઃ૨૨ ના કુલિક ૦૮ઃ૫૨ઃ૩૦ થી ૦૯ઃ૪૩ઃ૦૮ ના દુરી / મરણ ૧૩ઃ૫૬ઃ૨૨ થી ૧૪ઃ૪૭ઃ૦૧ ના…

Read More

તા.29-08-2025 શુક્રવાર મેષ આજે તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો-કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો-તેનો ઉકેલ સલાહસંપથી લાવવો રહ્યો. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. ખાલી સમય માં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે. વૃષભ આજે…

Read More

વૈશ્વિક સ્તરે, ભારત આજે માત્ર એક ભૌગોલિક અસ્તિત્વ નથી, પરંતુ તે વિશ્વ માટે આશા, સ્થિરતા અને તકોનું કેન્દ્ર બની ગયું છે. ભારત આજે જે સ્થાને ઊભું છે, તેને ફક્ત એક રાષ્ટ્રની સિદ્ધિ કહેવું ઓછું કહેવાશે. આ 21મી સદીના તે નવા યુગની શરૂઆત છેઆઝાદીના 75 વર્ષથી વધુની સફરમાં, ભારતે વારંવાર સાબિત કર્યું છે કે લોકશાહી માત્ર શાસન વ્યવસ્થા નથી, પરંતુ તે રાષ્ટ્રનો આત્મા છે. આ સાથે, ભારતની વસ્તી અને વિશાળ કુશળ કાર્યબળે તેને એવી સ્થિતિમાં મૂક્યું છે જ્યાંથી તે ફક્ત તેના નાગરિકોના ભવિષ્યને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિકાસની દિશા પણ નક્કી કરી શકે છે.હું ગોંદિયા મહારાષ્ટ્રથી એડવોકેટ કિશન સન્મુખદાસ ભાવનાની…

Read More