Browsing: ધાર્મિક

પૂર્વશ્ર્લોકમાં ભગવાને બતાવ્યું કે મારા અને તારા ઘણાયે જન્મો થઇ ચુક્યા છે.હવે આગળના શ્ર્લોક (૪/૬)માં ભગવાન પોતાના અવતારની વિલક્ષણતા બતાવતાં…

મેં જ સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ દીધો હતો અને તે જ ઉપદેશ હું તને આજે દઇ રહ્યો છું-આ સાંભળી અર્જુનમાં…

 આજે અક્ષય તૃતીયાનો તહેવાર છે, વૈશાખ મહિનાની ત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, અને એને અખાત્રીજ પણ કહેવાય છે. આમ…

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા છે. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની…

મેં જ સૃષ્ટિના આદિમાં સૂર્યને ઉપદેશ દીધો હતો અને તે જ ઉપદેશ હું તને આજે દઇ રહ્યો છું-આ સાંભળી અર્જુનમાં…

આજે ચૈત્રી વદ એકાદશી એટલે કે વરુથીની એકાદશી અને આ દિવસે વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો જન્મ થયો હોવાથી, તમામ પુષ્ટિ પંથના વૈશ્નવો…

સ એવાયં મયા તેऽદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોऽસિ મે સખા ચેતિ રહસ્યં હ્યેતદુત્તમમ્  (મે-તૂં મારો, ભક્તઃ-ભક્ત, ચ-અને, સખા-પ્રિય સખા, અસિ-છે, ઇતિ-માટે, સઃ એવ-તે જ, અયમ્-આ, પુરાતનઃ-પુરાતન, યોગઃ-યોગ, અદ્ય-આજે, મયા-મેં, તે-તને, પ્રોક્તઃ-કહ્યો છે, હિ-કેમકે, એતત્-આ, ઉત્તમમ્-ઘણું ઉત્તમ, રહસ્યમ્-રહસ્ય…