Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026

    New York ના મેયર ઝોહરાન મમદાનીએ આરએસએસ વડા મોહન ભાગવતની રેલીનો વિરોધ કર્યો

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત
    • Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે
    • New York ના મેયર ઝોહરાન મમદાનીએ આરએસએસ વડા મોહન ભાગવતની રેલીનો વિરોધ કર્યો
    • Nepal tragedy: ૨૮૮ ભારતીયો ગુમ થયા, જેમાંથી મોટાભાગના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ છે
    • Andhra Pradesh માં બસ અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર, ૭ લોકોના મોત, ૨ ગંભીર
    • Nepal માં આપત્તિના ચોંકાવનારા આંકડાઃ તિબેટમાં ૨,૦૦૦ ફૂટ પહોળો હિમનદી તૂટી પડ્યો
    • Nepal માં અચાનક આવેલા વિનાશક પૂરનું ‘અસલ કારણ’ સામે આવ્યું
    • Earthquake ના કારણે હિમપ્રપાત થતા આવ્યું ભયાનક પૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New York ના મેયર ઝોહરાન મમદાનીએ આરએસએસ વડા મોહન ભાગવતની રેલીનો વિરોધ કર્યો
    રાષ્ટ્રીય

    New York ના મેયર ઝોહરાન મમદાનીએ આરએસએસ વડા મોહન ભાગવતની રેલીનો વિરોધ કર્યો

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨૭

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બુધવારે યુનાઇટેડ સ્ટેટ્‌સ પહોંચ્યા. તેમનો કાર્યક્રમ ૨૯ ઓગસ્ટના રોજ ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાશે, જ્યાં ભારતીય સમુદાયના ૫,૦૦૦ થી વધુ સભ્યો એકઠા થશે. જોકે, મોહન ભાગવતના કાર્યક્રમને લઈને તેમના આગમનની સાથે જ વિવાદ ફાટી નીકળ્યો. ભારતીય અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ સહિત અનેક સંગઠનોએ કાર્યક્રમનો વિરોધ શરૂ કર્યો છે, અને કાર્યક્રમની પરવાનગી રદ કરવાની માંગ કરી છે. ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ પણ આરએસએસના વડા ભાગવતનો વિરોધ કર્યો છે. તેમણે રદ કરવા અંગે સ્પષ્ટપણે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ વિભાજનકારી વિચારસરણીને સમર્થન આપતા નથી અને તેનો વિરોધ કરે છે.

    ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીએ જણાવ્યું હતું કે તેઓ ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર છે. તેમની માતા અને પરિવાર ભારતમાં રહે છે. તેઓ ભારતને એક એવા દેશ તરીકે કલ્પના કરે છે જ્યાં દરેક વ્યક્તિ સુમેળમાં રહે છે અને જ્યાં બધા ધર્મના લોકો દરેકને પોતાના માને છે. મમદાનીએ જણાવ્યું હતું કે આવા દેશમાં વિભાજનકારી વિચારધારાનો ઉદય ચિંતાનો વિષય છે. તેથી, તેઓ આ કાર્યક્રમનો વિરોધ કરે છે. જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે શું રેલી રદ કરવી જોઈએ, ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેનું સમર્થન કરતા નથી. તેમને એ પણ ખબર નહોતી કે તેમની પાસે ખાનગી કાર્યક્રમ રદ કરવાનો અધિકાર છે કે નહીં.

    બીજી તરફ, અમેરિકન ગાયિકા મેરી મિલબેનએ મોહન ભાગવતના પ્રસ્તાવિત કાર્યક્રમનો વિરોધ કરવા બદલ ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીની ટીકા કરી છે. ગાયિકા મેરી મિલબેનને પીએમ મોદીના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. મિલબેન પીએમ મોદીને ટેકો આપતી વખતે વારંવાર તેમના વિરોધીઓની ટીકા કરી છે. સુત્રો અનુસાર, મિલબેને કહ્યું, “મમદાન અને આ બધા સમાજવાદીઓ આરએસએસના વડા મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ પીએમ મોદી અને ભાજપનો વિરોધ કરે છે. આ બિલકુલ સ્પષ્ટ છે. તેઓ બધા સમાજવાદની વિચારધારામાં માને છે, તેથી તેઓ મૂડીવાદને સમજતા નથી. મેડિસન સ્ક્વેર ગાર્ડન સમાજવાદીઓની બકવાસનો જવાબ આપતું નથી. તેઓ મૂડીવાદ પ્રત્યે જવાબદાર છે. અને તેથી આ કાર્યક્રમ થશે.” હું મમદાનીને અને તેમના સમાજવાદી મિત્રોને મૂડીવાદી બનવા, પૈસા એકઠા કરવા, સ્જીય્ ને ભાડે રાખવા અને તેમની મૂર્ખ મોદી વિરોધી હરકતો માટે પોતાની રેલીનું આયોજન કરવાની સલાહ આપું છું.

    Mayor Zohran Mamdani New York RSS--Chief-Mohan-Bhagwat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNepal tragedy: ૨૮૮ ભારતીયો ગુમ થયા, જેમાંથી મોટાભાગના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ છે
    Next Article Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026
    રાષ્ટ્રીય

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026
    રાષ્ટ્રીય

    Nepal tragedy: ૨૮૮ ભારતીયો ગુમ થયા, જેમાંથી મોટાભાગના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ છે

    August 27, 2026
    અન્ય રાજ્યો

    Andhra Pradesh માં બસ અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર, ૭ લોકોના મોત, ૨ ગંભીર

    August 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં આપત્તિના ચોંકાવનારા આંકડાઃ તિબેટમાં ૨,૦૦૦ ફૂટ પહોળો હિમનદી તૂટી પડ્યો

    August 27, 2026
    રાષ્ટ્રીય

    Nepal માં અચાનક આવેલા વિનાશક પૂરનું ‘અસલ કારણ’ સામે આવ્યું

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹241,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-08-2026 20:01
    Categories
    Latest News

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026

    Nepal tragedy: ૨૮૮ ભારતીયો ગુમ થયા, જેમાંથી મોટાભાગના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ છે

    August 27, 2026

    Andhra Pradesh માં બસ અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર, ૭ લોકોના મોત, ૨ ગંભીર

    August 27, 2026

    Nepal માં આપત્તિના ચોંકાવનારા આંકડાઃ તિબેટમાં ૨,૦૦૦ ફૂટ પહોળો હિમનદી તૂટી પડ્યો

    August 27, 2026

    Nepal માં અચાનક આવેલા વિનાશક પૂરનું ‘અસલ કારણ’ સામે આવ્યું

    August 27, 2026
    Search
    Main News

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026

    New York ના મેયર ઝોહરાન મમદાનીએ આરએસએસ વડા મોહન ભાગવતની રેલીનો વિરોધ કર્યો

    August 27, 2026

    Nepal tragedy: ૨૮૮ ભારતીયો ગુમ થયા, જેમાંથી મોટાભાગના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ છે

    August 27, 2026

    Andhra Pradesh માં બસ અને ઓટો-રિક્ષા વચ્ચે ટક્કર, ૭ લોકોના મોત, ૨ ગંભીર

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026

    Nepal tragedy: ૨૮૮ ભારતીયો ગુમ થયા, જેમાંથી મોટાભાગના કૈલાશ માનસરોવર યાત્રાળુઓ છે

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.