Browsing: Vinodbhai Machhi Nirankari

 અયુક્ત(અસંયમી) પુરૂષની બુદ્ધિ એક નિશ્ચયવાળી શા માટે થતી નથી? તેનું કારણ બતાવતાં ભગવાન ગીતા(૨/૬૭)માં કહે છે કે.. ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુવિધિયતે…

તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા કર્મયોગી સાધકે તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ…

અર્જુનના પહેલા પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૫૫) માં કહે છે કે.. પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે જે વખતે…

મોહરૂપી કાદવ અને શ્રુતિવિપ્રતિપ્રત્તિ (સાંભળવાથી થયેલ વિપરીત જ્ઞાન) દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ…

આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે…

વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોઙપરાણિ તવા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી.. મનુષ્ય જેમ જુનાં વસ્ત્રો ત્યજીને બીજાં…

એક રાજા ઘોડા ઉપર સવારી કરી એકલા જંગલમાં શિકાર કરવા માટે જાય છે.રાજા જ્યારે ડાકુઓની વસ્તીમાંની એક ઝુંપડી પાસેથી પસાર…

ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના છઠ્ઠા…