Browsing: Vinodbhai Machhi Nirankari

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દરરોજ તુલસીની પૂજા અને પાણી ચઢાવવાથી ભક્ત પર…

ધાર્મિક ગ્રંથો અનુસાર આત્મા ઇશ્વરનો અંશ છે એટલે ઇશ્વરની જેમ આત્મા અજર-અમર છે.સંસ્કારોના કારણે આ દુનિયામાં તેનું અસ્તિત્વ છે.આત્મા જ્યારે…

નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ઉભયોરપિ દ્રષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ અસતની સત્તા (ભાવ) વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી.તત્વજ્ઞાની પુરૂષોએ આ…

ધર્મભૂમિ કુરૂક્ષેત્રના મેદાનમાં એક તરફ કૌરવો અને એક તરફ પાંડવોની સેના ઉભી છે.બંન્ને સેનાઓના મધ્યભાગમાં સફેદ ઘોડાઓથી યુક્ત એક મહાન…

રામાયણ-રામચરીત માનસ અને અન્ય રામકથાઓમાં અનેક શબ્દોનો પ્રતિકરૂ૫માં ઉ૫યોગ કરવામાં આવ્યો છે.જેના ઐતિહાસિક મહત્વની સાથે આધ્યાત્મિક અર્થ ૫ણ પ્રગટ કરે…

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા.. નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે…

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા, લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્ત શરીરિણી વામ્પાદોલ્લસસલ્લોહલતાકણ્ટકભૂષણા વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના…

સૂરાસંપૂર્ણકલશં રૂધિરાપ્લુતમેવ ચ દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે..  નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે…

પિંડજપ્રવરારૂઢા ચંડકોપાસ્ત્રકૈર્યુત્તા પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા.. નવ દિવસ સુધી ચાલનારા શારદીય નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના…