Browsing: Vinodbhai Machhi Nirankari

એક મનુષ્યને એવું જાણવા મળ્યું કે ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણી છે. પારસમણી એક એવું રત્ન હોય…

ગીતાના પંદરમા અધ્યાયના શરૂઆતના બે શ્લોકોમાં જે સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે તેનું પ્રયોજન શું છે..? તે બતાવતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૩)માં કહે…

ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૨)માં સંસારવૃક્ષનું અવયવો સહિત વર્ણન કરતાં કહે છે કે અધશ્ચોધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે..  આ…

 સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૭૧)માં કહે છે કે વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ નિર્મમો નિરહંકાર સ…

મનનશીલ સંયમી મનુષ્યને સંસાર રાત્રી જેવો દેખાય છે,તે અંગે આ પ્રશ્ન ઉઠે કે શું તે સાંસારીક પદાર્થોના સંપર્કમાં આવતો જ…

જેની ઇન્દ્રિયો બધી રીતે વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે? તે સમજાવતાં ભગવાન ગીતા(૨/૬૯)માં કહે છે કે.. યા…

એક જૂની ઇમારતમાં વૈદ્યજીનું ઘર હતું,તેઓ પાછળના ભાગમાં રહેતા હતા અને આગળના ભાગમાં દવાખાનું હતું,તેમની પત્નીને દવાખાનું ખોલતા પહેલા આખા…

હવે ભગવાન સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચાલે છે? આ ચોથા પ્રશ્નનો જવાબ આપતાં ગીતા(૨/૬૪-૬૫)માં કહે છે કે.. રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્વરન્ આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ પ્રસાદે સર્વદુઃખાનાં…

એક નગરમાં એક વૃદ્ધ ચોર રહેતો હતો.તેને એક સોળ વર્ષનો પુત્ર હતો.જ્યારે ચોર વૃદ્ધ થયો ત્યારે તેણે તેના પુત્રને ચોરી કરવાની…