Browsing: Vinodbhai Machhi Nirankari

૭૮મા નિરંકારી સંત સમાગમના સમાપન પછી સમાલખા(હરીયાણા) ખાતે આવેલ સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ ઉપર જ સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા…

શ્રીમદ ભગવદ ગીતા(૨/૬૨-૬૩)માં ભગવાન કહે છે કે વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ જન્મે છે,આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે.કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.ક્રોધથી મોહ (મૂઢતા) આવે છે.મૂઢતાથી સ્મૃતિ…

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે “વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે,આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે,કામનામાં વિઘ્ન…

પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે જે વખતે સાધક મનમાં આવેલી તમામ કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી…

૩૧મી ઓકટોબરથી ૩જી નવેમ્બર સુધી હરીયાણાનું સમાલખા બનશે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર વર્તમાન સમયમાં જ્યાં એક તરફ સમગ્ર દુનિયા જાતિ,ધર્મ,ભાષા…

હે ધનંજય ! તૂં આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર કેમકે સમત્વ એ…

સુખ-દુ:ખ,જય-પરાજ્ય,લાભ-હાનિને સમાન સમજીને પછી યુધ્ધ માટે તૈયાર થા,એ પ્રમાણે કરવાથી તને પાપ લાગશે નહી.પાપનું પ્રેરક તત્વ(હેતુ) યુદ્ધ નથી પરંતુ પોતાની…