Browsing: Vinodbhai Machhi Nirankari

આપણી ભારતીય સંસ્કૃતિએ પશુ-પક્ષી,વૃક્ષ-વનસ્પતિ સાથે આત્મિય સબંધ જોડવાનો પ્રયત્ન કર્યો છે. ગાય બળદ વગેરેનું પૂજન કરીને આત્મિયતા રાખવાનો આપણે પ્રયત્ન…

શિવમહાપુરાણની વિદ્યેશ્વરસંહિતામાં કહ્યું છે કે જે શ્રવણ-મનન અને કિર્તન આ ત્રણ સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ નથી તેમને ભગવાન શંકરના લિંગ તથા…

શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધી તેનું સર્વ પ્રકારથી રક્ષણ થાય તેવું ઇચ્છે છે.શુધ્ધ ભાવે,ખરા અંતઃકરણપૂર્વક કોઇના કલ્યાણ…

પ્રતિષ્ઠાનપુર નગરમાં રહેતા નહુષ કુળમાં જન્મેલા ચંદ્રવંશના પાંચમા રાજા યયાતિની પુત્રી માધવી ની કથાનું વર્ણન મહાભારતના ઉદ્યોગપર્વના અધ્યાય-૧૦૬ થી ૧૨૩…

  નર્મદાના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાં એક જગ્યા છે ત્યાં ૐકારેશ્વરમ્ ભગવાનનું જ્યોતિર્લિંગ છે. ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.આ…

શ્રી મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ આંધ્ર પ્રદેશના કુર્નુલ જીલ્લાના કુદરતી વાતાવરણમાં શૈલ પર્વત આવેલ છે ત્યાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું બીજું જીવંત જ્યોર્તિલીંગ આવેલું છે,તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે.આ…

(૧૮) માણ્ડવ્ય ઋષિએ ધર્મરાજાને શ્રાપ આપ્યો હતો.  હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને…