Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 મેનું પંચાંગ
    • 09 મેનું રાશિફળ
    • પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?
    • 8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર
    • Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ
    • Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!
    • MCX Daily Market Report
    • Ahmedabadમાં ફરી ધમધમતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, રૂ. ૨.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત, ૫ની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-22
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-22

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 30, 2025Updated:August 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    (૨૨) જનમેજયને દેવતાઓની કૂતરી સરમાએ શ્રાપ આપ્યો હતો..
    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
    પરીક્ષિતના પૂત્ર જનમેજય પોતાના ભાઇઓ સહિત કુરૂક્ષેત્રમાં લાંબો સમય ચાલનારા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા.જનમેજયના ત્રણ ભાઇઓ હતા-શ્રુતસેન,ઇન્દ્રસેન અને ભીમસેન.આ ત્રણે ભાઇઓ યજ્ઞમાં બેઠા હતા.તે સમયે દેવતાઓની કૂતરી સરમાનો પૂત્ર સારમેય ત્યાં આવે છે.જનમેજયના ભાઇઓએ તેને માર્યો.સારમેય રડતો રડતો પોતાની માતા પાસે જાય છે ત્યારે તેની માતાએ પુછ્યું કે તૂં કેમ રડે છે? તને કોને માર્યો? ત્યારે સારમેય કહે છે કે મને જનમેજયના ભાઇઓએ માર્યો છે.ત્યારે સરમા કહે છે કે બેટા ! અવશ્ય તે કોઇ અપરાધ કર્યો હશે એટલે તને માર્યો હશે ત્યારે સારમેય કહે છે કે મેં કોઇ અપરાધ કર્યો નથી કે મેં હવિષ્યની સામું પણ જોયું નથી કે તેને ચાટ્યું પણ નથી.
    પૂત્ર સારમેયની વાત સાંભળીને પૂત્રના દુઃખે દુઃખી થઇને તેની માતા સરમા જનમેજય પોતાના ભાઇઓ સહિત જે યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચે છે.ક્રોધના આવેશમાં સરમાએ જનમેજયને કહે છે કે મારા પૂત્રે તમારો કોઇ અપરાધ કર્યો નથી,તેને હવિષ્ય સામે જોયું નથી કે તેને ચાટ્યું નથી તેમ છતાં મારા પૂત્રને તમારા ભાઇઓએ કેમ માર્યો? તે સમયે જનમેજય કે તેના ભાઇઓ સરમાને કોઇ જવાબ આપતા નથી ત્યારે સરમાએ કહ્યું કે મારો પૂત્ર નિર્દોષ છે છતાં તમોએ તેને માર્યો છે એટલે હું તમોને શ્રાપ આપું છું કે તમારી ઉપર અકસ્માતે એવો ભય આવશે કે જેની કોઇ સંભાવના પણ ના હોય. સરમાના શ્રાપથી જનમેજય ગભરાઇ જાય છે.યજ્ઞ પુરો થતાં જનમેજય ભાઇઓ સહિત હસ્તિનાપુર આવે છે અને પોતાને યોગ્ય પુરોહિતની શોધ કરે છે કે જે સરમાના શ્રાપરૂપ પાપકૃત્યને (બળ,આયુષ્ય અને પ્રાણને નાશ કરનાર) શાંત કરી શકે.
    એકવાર જનમેજય શિકાર ખેલવા જાય છે ત્યાં એક આશ્રમ જુવે છે.આ આશ્રમમાં શ્રુતશ્રવા નામના ઋષિ રહેતા હતા,તેમના પૂત્રનું નામ સોમશ્રવા હતું જે હંમેશાં તપસ્યામાં લીન રહેતા હતા તેમને પુરોહિત તરીકે નિયુક્ત કરે છે પરંતુ શ્રુતશ્રવા કહે છે કે આ મારો પૂત્ર સોમશ્રવા સર્પિણીના ગર્ભથી પેદા થયો છે,તે બહુ મોટો તપસ્વી અને સ્વાધ્યાયશીલ છે.મારા તપોબળથી તેનું ભરણ-પોષણ થયું છે. એકવાર એક સર્પિણીએ મારૂં વિર્યપાન કરી લીધું હતું તેના પેટથી સોમશ્રવાનો જન્મ થયો છે.તે તમારી તમામ પાપકૃત્યાઓ (શ્રાપજનીન ઉપદ્રવો)ના નિવારણ કરવા સમર્થ છે,ફક્ત ભગવાન શિવની કૃત્યાનો સામનો કરી શકે તેમ નથી.આમ શ્રુતશ્રવાની રજા લઇને તેમના પૂત્ર સોમશ્રવાને સરમાના શ્રાપને નિષ્ફળ બનાવવા પુરોહિત બનાવી હસ્તિનાપુર લઇ જાય છે.
    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    લેખ

    8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026
    લેખ

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026
    લેખ

    તંત્રી લેખ… બંગાળના ખોવાયેલા ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો પડકાર

    May 8, 2026
    લેખ

    Shri Somnath Jyotirlingaની ૭૫ વર્ષ પહેલાં ૧૧ મે, ૧૯૫૧ના દિવસે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ હતી

    May 8, 2026
    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026

    8મે વિશ્વ થેલેસેમિયા દિન: થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

    May 8, 2026

    Digital યુગમાં ગ્રાહક અધિકારોમાં એક નવી ક્રાંતિ: ગ્રાહક ફરિયાદ નિવારણ

    May 8, 2026

    Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 મેનું પંચાંગ

    May 8, 2026

    09 મેનું રાશિફળ

    May 8, 2026

    પરભાતે રવિ ઉગતાં પહેલાં! એ પ્રભાતિયાંમાં નરસિંહ વિવિધ ઉપમા દ્વારાં શું સમજાવે છે?

    May 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.