Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી
    • કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત
    • ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો
    • Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં
    • Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ
    • Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર
    • લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી
    • પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અમૂલને તિરુપતિ ઘી વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ Spirit of Congress સહિત સાત સામે FIR
    અમદાવાદ

    અમૂલને તિરુપતિ ઘી વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ Spirit of Congress સહિત સાત સામે FIR

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે તેવા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુ અંગેનો વિવાદ ગુજરાત સુધી પહોંચ્યો

    Ahmedabad,તા.૨૧

    અમૂલને તિરુપતિ ઘી વિવાદમાં ઢસડવાના પ્રયાસ બદલ સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત સાત સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે તેવા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના લાડુ અંગેનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. આ વિવાદમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતને સંડોવવાનો પ્રયાસ કરતાં તેની સામે ફરિયાદ થઈ હતી જેને પગલે સાયબર પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

    મળતા અહેવાલ મુજબ, સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા અમદાવાદના એક નાગરિકની ફરિયાદને આધારે સ્પિરિટ ઑફ કોંગ્રેસ સહિત કુલ સાત સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

    આ સાતેય હેન્ડલ દ્વારા તિરુપતિના પ્રસાદમાં વપરાતું ઘી ગુજરાતની અમૂલ ડેરી તરફથી મોકલવામાં આવ્યું હોવાની ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી જેને પગલે એક નાગરિકે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સાત ઠ આઈડી આ પ્રમાણે છેઃ સ્પિરિટ ઑફ કોંગ્રેસ, બંજારા ઓગણીસો એકાણુ, ચંદન એઆઈપીસી, સેક્યુલર બેંગાલી, રાહુલ ૧૭૦૦, પ્રોફાપીએમ તથા પદ્મજા.બીજી તરફ, અમૂલે પણ ગઈકાલે શુક્રવારે મોડી સાંજે આ અંગે કંપનીના ઠ હેન્ડલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. અમૂલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા તિરુપતિના પ્રસાદ માટે અમૂલ દ્વારા ઘી મોકલવામાં આવતું હોવાની વાતો સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહી છે જે સત્ય નથી. કંપનીએ કહ્યું કે, અમૂલે કદી તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ને ઘી મોકલ્યું નથી.

     

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat માં વધુ એક સેમીકન્ડકટર કંપનીનું આગમન : સાણંદ પાસે પ્લાન્ટ સ્થાપશે

    September 6, 2025
    અમદાવાદ

    TB એ ગુજરાતમાં ઊથલો માર્યોઃ આ વર્ષે જ ૮૭ હજાર કેસ

    September 5, 2025
    અમદાવાદ

    સચિવાલયમાં ફરજ બજાવતા GAS કેડરના અધિકારીની આત્મહત્યા

    September 4, 2025
    અમદાવાદ

    Nadiad નજીક બુલેટ ટ્રેનનો નવમો પુલ તૈયાર

    September 4, 2025
    અમદાવાદ

    લગ્ન બાબતે Ahmedabad ના કેનેડાથી પરત આવેલ યુવકે સગી માતાની હત્યા કરી

    September 4, 2025
    ગુજરાત

    તા.9 સપ્ટેમ્બર સુધી Gujarat માં સારા વરસાદનો રાઉન્ડ શકય

    September 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025

    Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    UN General Assembly માટે મોદી અમેરિકા જશે નહી

    September 6, 2025

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.