Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ

    November 22, 2025

    મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન

    November 22, 2025

    Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ
    • મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન
    • Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!
    • Delhi માં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો
    • મોદીએ G-20 Summit માં ઓસી.ના પ્રધાનમંત્રીની સાથે કરી મુલાકાત
    • બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત
    • ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત
    • વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુધન ઓલાદનું સંવર્ધન થાય તે આવશ્યક છે : Acharya Devvratji
    ગુજરાત

    વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુધન ઓલાદનું સંવર્ધન થાય તે આવશ્યક છે : Acharya Devvratji

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli,તા.૨૧

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે  અમરેલી ખાતે યોજાયેલી જિલ્લાની વિવિધ ૧૬ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ઇફ્કો ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી,  નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવિયા, સહકાર આગેવાનો સહિતના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કર્યુ હતું.

    રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, સહકારિતા એ એક જનઆંદોલન છે,  તેનું વ્યાવહારિક સ્વરુપ એ ગુજરાતની દેન છે. અમૂલ (ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા) નું દ્રષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલી તકોનો તેમણે પરિચય આપ્યો હતો.

    પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે. ઓછાં ખર્ચે વધુ સારુ પશુપાલન થાય તે માટે ભારતીય દેશી પશુ ઓલાદના સેક્સ સૉર્ટેડ સિમન  રુ.૫૦ જેવી નજીવી કિંમતે મળી રહેશે જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે તેમ છે, સમ્રગ ભારતમાં પશુ ઓલાદ સુધારણા એક મિશન તરીકે આગળ ધપે તે જરુરી છે. ઉચ્ચ ઓલાદ માટે પશુઓમાં પણ ગોત્ર પસંદગીનું મહત્વ હોવાનું રાજયપાલશ્રીએ સમજાવ્યું હતું. ભારત સરકાર દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે જેના થકી ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ ગતિમાન છે.

    રાજયપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિષયે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની મુખ્ય માંગણી અને જરુરિયાત છે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, પેસ્ટીસાઈડ્‌સના અંધાધૂંધ ઉપયોગને કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયો છે અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયો છે. જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય, ધરતીના પેટાળમાં વરસાદી પાણી ઉતરે અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે. અળસિયા એ પ્રાકૃતિક કૃષિ માટે મિત્ર હોવાનું જણાવી નેચરલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને સક્રિય કરવા અને જમીનમાં રહેલા પોષક તત્વો માટે ઉપયોગી હોવાનું રાજયપાલશ્રીએ ઉમેર્યુ હતું.

    સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આપવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિની જનજાગૃત્તિ માટેની અર્થસભર સાંસ્કૃતિક નાટ્ય પ્રસ્તુતિ બાળાઓએ રજૂ કરી હતી.

    નાયબ મુખ્ય દંડક અને અમરેલીના કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ અમરેલીને સહકાર ક્ષેત્રનું હબ હોઈ પશુપાલકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસ્થા અને રોજગારીની તકોના નિર્માણ માટે તક હોવાનું જણાવ્યું હતું.

     

    Acharya Devvratji
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

    November 22, 2025
    સુરત

    Surat : નકલી દસ્તાવેજો સાથે અફઘાની નાગરિક ઝડપાયો

    November 22, 2025
    મોરબી

    Morbi: હળવદના ચરાડવા પાસે ડમ્પર-બાઈકની વચ્ચે ટક્કર થઇ

    November 22, 2025
    વડોદરા

    Vadodara: આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ

    November 22, 2025
    સુરત

    Surat: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન થયું

    November 22, 2025
    ગુજરાત

    ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો

    November 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ

    November 22, 2025

    મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન

    November 22, 2025

    Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!

    November 22, 2025

    Delhi માં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો

    November 22, 2025

    મોદીએ G-20 Summit માં ઓસી.ના પ્રધાનમંત્રીની સાથે કરી મુલાકાત

    November 22, 2025

    બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત

    November 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ

    November 22, 2025

    મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન

    November 22, 2025

    Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!

    November 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.