Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shivkunj Dham અધેવાડા ખાતે સહસ્ત્ર કમળથી ભવનાથ મહાદેવની પૂજા કરાઇ

    August 7, 2025

    શિવ આરાધના

    August 7, 2025

    કાજોલ Raj Kapoor Gaurav Award પ્રાપ્ત કરતી વખતે ભાવુક થઇ

    August 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shivkunj Dham અધેવાડા ખાતે સહસ્ત્ર કમળથી ભવનાથ મહાદેવની પૂજા કરાઇ
    • શિવ આરાધના
    • કાજોલ Raj Kapoor Gaurav Award પ્રાપ્ત કરતી વખતે ભાવુક થઇ
    • Google Photos માં ઓટોમેટિક બેકઅપ સમયે વધુ કંટ્રોલ મળશે
    • તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય
    • BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી
    • હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે
    • મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, આ રહ્યા પૂરાવા : Rahul Gandhi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»દિવાળીની રાત્રે Bhavnagar જિલ્લામાં ત્રણ-ત્રણ હત્યા
    સૌરાષ્ટ્ર

    દિવાળીની રાત્રે Bhavnagar જિલ્લામાં ત્રણ-ત્રણ હત્યા

    Vikram RavalBy Vikram RavalNovember 1, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બે ફટાકડા ફોડવા બાબતે અને એક નજીવી બાબતે તબીબનું ઢીમ ઢાળી દીધું,

    બીજી તરફ કાયદો અને વ્યવસ્થા સામે  પણ સવાલો ઊઠ્યા,15 શખ્સ સામે  નોંધાતો ગુનો 

    Bhavnagar, તા.01

    ભાવનગર જિલ્લામાં દિવાળીની રાત્રે હત્યાના  ત્રણ બનાવો બનતા ચકચાર મચી છે. ભાવનગર શહેરમાં થયેલી બે હત્યા  પાછળ તો ફટાકડા ફોડવાનું કારણ જ સામે આવ્યું છે.દિવાળીના સપરમા દિવસે જ ત્રણ ત્રણ લોકોની હત્યા નીપજતાં પરિવારજનોમાં  શોકનું મોજુ ફેલાયું છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા સામે  પણ સવાલો ઊઠ્યા છે.  ભાવનગર શહેરના બાલયોગી નગર, બીજો, બાર્ટન લાઇબ્રેરી ચોક અને ત્રીજો બનાવ ઘોઘા તાલુકામાં બન્યો છે. ભાવનગર જિલ્લામાં એક જ રાતમાં બનેલા હત્યાના બનાવમાં પ્રથમ બનાવની વાત કરીએ તો, જિલ્લાના હાથબ ગામે ફટાકડા ફોડતી વખતે વખતે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ છરીના ઘા મારી આધેડની હત્યા નિપજાવી છે. બુધાભાઈ બારૈયા નામના આધેડ પોતાના ઘર પાસે ગાળો ન બોલવા અને ફટાકડાના ફોડવા માટે જણાવતા ચાર શખ્સો ઉશ્કેરાયા હતા. જેઓએ બુધાભાઈને પાઇપ તથા છરીઓના ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે લાવતા બુધાભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી ગઈ હતી અને ઘોઘા પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.ફટાકડા ફોડતા શખ્સોને રસ્તા પરથી દૂર જવા કહ્યું તો હત્યા નિપજાવી હત્યાનો બીજો બનાવ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બાલયોગીનગર વિસ્તાર છે. અહીં આવેલ સોમનાથ રેસિડેન્સી પાસે શિવરાજભાઈ લાખાણી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા તે વેળાએ ફટાકડા ફોડતા શખ્સોને દૂર ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલચાલી થતા ભાવિન અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કરતા શિવરાજભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ માટે ભાવનગર સર ટીલેવાની તથા આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    ફટાકડા ફોડવા બાબતે શિવરાજભાઈની હત્યા

    હત્યાના ત્રીજા બનાવનું કારણ અકબંધ હત્યાનો ત્રીજો બનાવ ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખારગેટ વિસ્તારમાં આવેલ ગજ્જરના ચોક પાસેનો છે. રાવણા ઉર્ફે ફરદીન સાથે બે શખ્સો દ્વારા બોલચાલી થઈ હતી અને ઘર્ષણ થતાં બંને શખ્સોએ પાઇપ તથા છરી વડે રાવણા ઉર્ફે ફરદીનને શરીરના ભાગે ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરદીનનું મોત નીપજ્યું હતું, આ બનાવનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા વધ તપાસ હાથ ધરવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ રહેલા દીપોત્સવ પર્વની વચ્ચે એક જ રાતમાં ત્રણ ત્રણ હત્યાના બનાવો બન્યા છે. ત્યારે ડીવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ત્રણ શખ્સો પૈકી 2 શખ્સોને ઝડપી લીધા હતા. ઘોઘા રોડ પોલીસ મથકે થયેલી હત્યામાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી 5 શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે ઘોઘા પંથકના હાથબ ગામમાં થયેલી હત્યાના ગુનામાં 2 શખ્સોને ઝડપી લીધા છે.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Shivkunj Dham અધેવાડા ખાતે સહસ્ત્ર કમળથી ભવનાથ મહાદેવની પૂજા કરાઇ

    August 7, 2025
    સૌરાષ્ટ્ર

    Amit Khunt suicide case માં રાજદિપસિંહ જાડેજાના આગોત્તરા જામીન નામંજુર

    August 7, 2025
    સૌરાષ્ટ્ર

    સગીરાને ભગાડી જનાર આરોપી યુવાન ના Bhavnagar ની સ્પે. પોકસો કોર્ટે નામંજુર કર્યા

    August 7, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: સુભાષનગરમાં સવારે છરીના ઘા મારીને વૃદ્ધની હત્યા

    August 7, 2025
    સૌરાષ્ટ્ર

    Jafrabad ના મીઠાપુર ગામે મકાન-દુકાનમાં ચોરી

    August 7, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: સાવજ ડેરીના ચેરમેન સામે ટેન્કર ડ્રાઈવરનો માર માર્યાનો આક્ષેપ

    August 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shivkunj Dham અધેવાડા ખાતે સહસ્ત્ર કમળથી ભવનાથ મહાદેવની પૂજા કરાઇ

    August 7, 2025

    શિવ આરાધના

    August 7, 2025

    કાજોલ Raj Kapoor Gaurav Award પ્રાપ્ત કરતી વખતે ભાવુક થઇ

    August 7, 2025

    Google Photos માં ઓટોમેટિક બેકઅપ સમયે વધુ કંટ્રોલ મળશે

    August 7, 2025

    તણાવ ઘટાડવામાં અસરકારક યોગાસનોમાં બાલાસન, સુખાસન અને શવાસન મુખ્ય

    August 7, 2025

    BCCI ને RTI ના દાયરામાં નહીં લાવવામાં આવે : રમતગમત બિલની કોઈ અસર નથી

    August 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shivkunj Dham અધેવાડા ખાતે સહસ્ત્ર કમળથી ભવનાથ મહાદેવની પૂજા કરાઇ

    August 7, 2025

    શિવ આરાધના

    August 7, 2025

    કાજોલ Raj Kapoor Gaurav Award પ્રાપ્ત કરતી વખતે ભાવુક થઇ

    August 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.