Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઝાડા ઉલટીની ટૂંકી બીમારીથી ધોરણ ૧૧ના વિદ્યાર્થીનું મોત

    July 2, 2025

    Rajkot: સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પાઠવતું યુવા લોયર્સ

    July 2, 2025

    Rajkot: એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઝાડા ઉલટીની ટૂંકી બીમારીથી ધોરણ ૧૧ના વિદ્યાર્થીનું મોત
    • Rajkot: સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પાઠવતું યુવા લોયર્સ
    • Rajkot: એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત
    • Rajkot: મહિલા સફાઈ કર્મચારી પર પાડોસણોનો હુમલો
    • Jamnagar: રૂા.૬૦ હજાર ના ચેક પરત ફરવા ના કેસ માં એક આસામી ને એક વર્ષ ની સજા
    • Jamnagar: જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલા હત્યા કેસના આરોપીને એલસીબી એ ઝડપી લીધો
    • Jamnagar: ખાનગી કંપનીના કન્ટેનર ની ઓફિસમાં થયેલી ચોરી નો ભેદ ઉકેલાયો: બે તસ્કરો પકડાયા
    • Jamnagar: એરપોર્ટ ખાતે મુસાફરો ભરેલા પ્લેનમાં આગ લાગતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી; સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar ચૂંટણી ટાણે CMએ કરી હતી 479 કરોડ રૂપિયાની જાહેરાત,8 મહિના છતાં કાગળ પર જ છે યોજના
    સૌરાષ્ટ્ર

    Surendranagar ચૂંટણી ટાણે CMએ કરી હતી 479 કરોડ રૂપિયાની જાહેરાત,8 મહિના છતાં કાગળ પર જ છે યોજના

    Vikram RavalBy Vikram RavalNovember 11, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.11

    ગુજરાતમાં નર્મદાના નીર જીવાદોરી સમાન બન્યા છે. પરંતુ હજુ રાજ્યમાં એવા ઘણાં ગામો છે જ્યાં નર્મદાના પાણી પહોંચ્યા નથી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જાહેર કરેલા કામો સુરેન્દ્રનગરમાં હજુ શરૂ થયા નથી. લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્ર નગરમાં આની જાહેરાત કરી હતી. આ નિર્ણયને આજે 8 મહિના થયા હજુ સુધી કામો જ શરૂ જ થયા નથી. સૌની યોજના અંતર્ગત 479 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ૪૫ અને હળવદ તાલુકાના ૧૧ ગામોના તળાવોમાં નર્મદાના પાણી પહોંચાડવાનો લોકસભા ચૂંટણી પહેલા નિર્ણય લેવાયો  

    લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર ખાતેથી મુખ્યમંત્રીએ વિકાસના કામોની જાહેરાત કરી હતી. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પણ વિકાસના કામના ફક્ત વાયદા રહ્યા છે. મૂળી, વઢવાણ, ધાંગધ્રા તાલુકાના 45થી વધુ ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણીની રાહ જોઈ રહ્યા છે. લોકોમાં એવી માગ ઉઠી છે કે સરકાર માત્ર વાયદા કરે છે પરંતુ હવે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરી કામો શરૂ કરે. 

     

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: રોડ પર ચક્કાજામ કરનાર 13 વ્યક્તિ સામે ફરિયાદ

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: વઢવાણમાં સુડવેલ સોસાયટીના રહિશોનો મનપા કચેરી ખાતે સુત્રોચ્ચાર

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રેશનિંગના દુકાનદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વિતરણ બંધની ચિમકી

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: રાજુલાના રામપરા ગામના શખ્સને મારામારી કેસમાં 7 વર્ષની સજા

    July 2, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ચાલુ વર્ષ દરમ્યાન યોજાનાર વિવિધ પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ઝાડા ઉલટીની ટૂંકી બીમારીથી ધોરણ ૧૧ના વિદ્યાર્થીનું મોત

    July 2, 2025

    Rajkot: સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પાઠવતું યુવા લોયર્સ

    July 2, 2025

    Rajkot: એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    July 2, 2025

    Rajkot: મહિલા સફાઈ કર્મચારી પર પાડોસણોનો હુમલો

    July 2, 2025

    Jamnagar: રૂા.૬૦ હજાર ના ચેક પરત ફરવા ના કેસ માં એક આસામી ને એક વર્ષ ની સજા

    July 2, 2025

    Jamnagar: જિલ્લા જેલ માંથી પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલા હત્યા કેસના આરોપીને એલસીબી એ ઝડપી લીધો

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઝાડા ઉલટીની ટૂંકી બીમારીથી ધોરણ ૧૧ના વિદ્યાર્થીનું મોત

    July 2, 2025

    Rajkot: સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પાઠવતું યુવા લોયર્સ

    July 2, 2025

    Rajkot: એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.