Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: વડાપ્રધાનનાં જન્મ દિવસે કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા સીબીસી અને આરબીસી રીપોર્ટ વિના મુલ્યે કરાશે

    September 15, 2025

    Junagadh: પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ

    September 15, 2025

    Trump ના ‘પ્રિય’ ની હત્યા કેમ કરવામાં આવી?-દુનિયા સમક્ષ સૌથી મોટો પ્રશ્ન?

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: વડાપ્રધાનનાં જન્મ દિવસે કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા સીબીસી અને આરબીસી રીપોર્ટ વિના મુલ્યે કરાશે
    • Junagadh: પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ
    • Trump ના ‘પ્રિય’ ની હત્યા કેમ કરવામાં આવી?-દુનિયા સમક્ષ સૌથી મોટો પ્રશ્ન?
    • Nepal સહિતના પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતા અને ભારત પર તેની આંતરરાષ્ટ્રીય અસર
    • જેવી કરણી તેવી ભરણી
    • તંત્રી લેખ…દેશવ્યાપી એસઆઇઆર,પારદર્શિતા જરૂરી
    • Nepal માં વચગાળાનાં વડાં પ્રધાને હિંસામાં માર્યા ગયેલા લોકોને ‘શહીદ’ જાહેર કર્યા
    • અમેરિકા પાસેથી ભારત મકાઈની બોરી પણ ખરીદતું નથીઃ Lutnik
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Girnar ફરતેનો જંગલ વિસ્તાર ૧૧ ટકા ઘટ્યો
    ગુજરાત

    Girnar ફરતેનો જંગલ વિસ્તાર ૧૧ ટકા ઘટ્યો

    Vikram RavalBy Vikram RavalNovember 26, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.૨૬

    સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા ૨૦ વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં ૧૧ ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન (ઈ) ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઈઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા ૨૦ વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે.વર્ષ ૨૦૦૦થી લઈને ૨૦૨૦ના ગાળાને લઈને શ્રદ્ધા શિંદે દ્વારા ત્રણ ટાઈમ ળેમમાં આ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરની આસપાસનો વિસ્તાર લેવામાં આવ્યો હતો અને તેનું ત્રણ દશકના સમયાંકનમાં જોવામાં આવતાં આજે આ વિસ્તાર ૨૦૦૦ની સાલમાં ૧૭૧.૬૪ ચોરસ કિલોમીટરનો હતો. જે વર્ષ ૨૦૧૦માં ઘટીને ૧૬૭. ૪૪ ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો. ૧૦ વર્ષ બાદ ૨૦૨૦માં ૧૪૯.૯૭ ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો.મૂળ ૯૪ ટકા વિસ્તાર હતો તે ૨૦ વર્ષમાં ઘટીને ૮૩ ટકા થઈ ગયો છે૨૦૦૦ની સાલમાં કુલ વિસ્તારમાં ૯૪ ટકા જંગલ હતું. જે ઘટીને ૨૦૨૦માં ૮૩ ટકા થઈ ગયું છે. આ અભ્યાસમાં ૧૮૨ ચોરસ કિલોમીટરનો એરીયા લેવામાં આવ્યો હતો. જે ગિરનાર જંગલ વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં એરિયાનું સેમ્પલ ૧૯૭થી ૧૦૩૧ મીટર એરિયાનું રાખવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એક ગામ પણ આવે છે, જ્યાંની વસ્તી ૫૫ની છે. આવું થવાનું મુખ્ય કારણ મંદિરની આસપાસના વિસ્તારોમાં થયેલા બાંધકામના કારણે આ ઘટાડો થવા પામ્યો છે. ગીરનારના આ વિસ્તારમાં મોટા ભાગે પાનખરના અને કાંટાળા પ્રકારના વૃક્ષો આવેલા છે. પાનખરના વૃક્ષોમાંથી સૂકી ઋતુમાં પાંદડા ખરે છે. જ્યારે ઓછા પાણીના વિસ્તારમાં કાંટાળા વૃક્ષો પણ વિશેષ છે. કાંટાળા વૃક્ષોના વિસ્તારમાં ઓછા પાંદડા જોવા મળે છે. અહીં એશિયાઈ સિંહ સાથે દિપડા, ચિતલ હરણ, સાબર, વિવિધ પ્રકારના સરિસૃપ અને વિલુપ્ત થઈ રહેલા પક્ષીઓનો અને નિશાચર પ્રાણીઓનો પણ વસવાટ છે.જો કે જાણકારોનું એવું પણ માનવું છે કે, આ જે ફેરફાર આવ્યો છે તેમાં માનવવસ્તીનો વધારો અને તેમનો ગિરનાર તરફનો ધસારો પણ છે. છેલ્લા ૨૦ વર્ષમાં રોપ વે બાદ જૂનાગઢનું પ્રવાસન વધતાં પણ આ ઘટાડો થયો હોવાની શક્યતા જોવા મળે છે.

    Gandhinagar Girnar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh: વડાપ્રધાનનાં જન્મ દિવસે કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા સીબીસી અને આરબીસી રીપોર્ટ વિના મુલ્યે કરાશે

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ

    September 15, 2025
    રાજકોટ

    Rajkot: ₹2 લાખની લાંચમા ટ્રસ્ટી અને તેના ભત્રીજાના જામીન રદ

    September 15, 2025
    રાજકોટ

    Rajkot: અમદાવાદમાંથી એકટીવાની ચોરી કરનાર શખસ રાજકોટમાંથી ઝડપાયો

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar : લીંબડી નજીક અજાણ્યા વાહને એક્ટિવાને હડફેટે લેતા બે મિત્રોના મોત

    September 15, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: સુલતાનપુર પી.આઈ.સહિત ત્રણ પોલીસકર્મી વિરૂધ્ધ ગોંડલ કોર્ટમાં અરજી

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh: વડાપ્રધાનનાં જન્મ દિવસે કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા સીબીસી અને આરબીસી રીપોર્ટ વિના મુલ્યે કરાશે

    September 15, 2025

    Junagadh: પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ

    September 15, 2025

    Trump ના ‘પ્રિય’ ની હત્યા કેમ કરવામાં આવી?-દુનિયા સમક્ષ સૌથી મોટો પ્રશ્ન?

    September 15, 2025

    Nepal સહિતના પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતા અને ભારત પર તેની આંતરરાષ્ટ્રીય અસર

    September 15, 2025

    જેવી કરણી તેવી ભરણી

    September 15, 2025

    તંત્રી લેખ…દેશવ્યાપી એસઆઇઆર,પારદર્શિતા જરૂરી

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: વડાપ્રધાનનાં જન્મ દિવસે કે.જે. નિદાન કેન્દ્ર દ્વારા સીબીસી અને આરબીસી રીપોર્ટ વિના મુલ્યે કરાશે

    September 15, 2025

    Junagadh: પંચાયત દ્વારા જિલ્લાના સરપંચો, તલાટી-કમ-મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ

    September 15, 2025

    Trump ના ‘પ્રિય’ ની હત્યા કેમ કરવામાં આવી?-દુનિયા સમક્ષ સૌથી મોટો પ્રશ્ન?

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.