Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Girnar ની ગાદીનો વિવાદ ચરમ સીમાએ; મહંતો – સાધુઓનાં સામસામા ચોંકાવનારા આક્ષેપ
    સૌરાષ્ટ્ર

    Girnar ની ગાદીનો વિવાદ ચરમ સીમાએ; મહંતો – સાધુઓનાં સામસામા ચોંકાવનારા આક્ષેપ

    Vikram RavalBy Vikram RavalNovember 28, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.28
    ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી માતાજીના મહંત તનસુખગીરી મોટા પીર બાવા બ્રહ્મલીન થયા બાદ ગાદીનો વિવાદ થતા જેમાં પોલીસની એન્ટ્રી થઈ છે. આ રૂપિયા આવ્યા આપ્યાની હરિગીરીના લેટરની સત્યતાની તપાસ એ ડીવીઝન પીઆઈ બી.બી.કોળી અને સ્ટાફે હાથ ધરી છે. તનસુખગીરીએ પોતાના વારસદાર તરીકે કોઈને શિષ્ય તરીકે નિમ્યા નથી તેમ છતા હરિગીરીએ ચાદરવિધિ કરી પ્રેમગીરીની નિમણુંક કરતા વિવાદ વિકર્યો છે.

    આ મુદ્દે તનસુખગીરીના કૌટુંબીક વારસદાર અને ભીડભંજન મહાદેવની સેવા પૂજા કરતા રસીકભારથીએ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરી હરિગીરી સામે આક્ષેપ કરી જણાવ્યું છે કે તેમના હોદાનો ગેરઉપયોગ કરી ધાક ધમકી આપી સમાધી આપી તનસુખગીરી બાપુની જગ્યામાં ઘુસી બળજબરીથી પ્રેમગીરીની ચાદરવિધી કરી નાખી હતી. સાથે જગ્યા પચાવી પાડવા બે સાધુને પણ બેસાડી દીધા હતા.

    તેની સામે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરિગીરીની સહી સિકકા સાથેનો લેટર વાયરલ કર્યો હતો. જેમાં ભવનાથ મંદિરના મહૈંત બનવા રાજકીય પાર્ટીના લોકો તત્કાલીન કલેકટરો બે મજ કેટલાક સંતોને લાખોની રકમ આપ્યાનો ધડાકો કર્યો હતો. જેથી આ તમામ બાબતે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કથીત પત્રમાં સહી અંગે આડકતરો સ્વીકાર પણ લખાણ અંગે શંકા.

    સહીનો સ્વીકાર
    ભૂતનાથ મહાદેવના મંદિરના મહંત મહેશગીરીએ કથીત પત્ર જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. હરિગીરી સહિતના સાધુઓ ગઈકાલે એસપીને રૂબરૂ મળી આ લેટરની તપાસની માંગ કરી હતી પરંતુ સતાવાર ફરીયાદ આપી નથી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એ ડીવીઝન પીઆઈ બી.બી.કોળી તપાસ ચલાવી રહ્યા છે. જેમાં જરૂરત પડયે અખાડાનો હિસાબ પુરાવા આપવાની ખાત્રી આપી છે.

    બીજી બાજુ મહંત હરિગીરીએ સ્વીકાર કર્યો છે કે પોતાની સહી વાળા લેટર વિવિધ કામો માટે આપેલા હોય છે. જેથી સ્પષ્ટ થાય છે કે આ કથીત લેટરમાં મહંતની સહી સાચી છે. સાધુઓના કારોબાર કેવા ચાલે છે તેનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા હલચલ મચી જવા પામી છે. કુંભ મેળાની કામગીરી પડતી મુકી હરિગીરીની દોડધામ જુનાગઢમાં વધી ગઈ છે. ત્રણ દિવસથી સીએ ઓફીસ કલેકટર સાધુ સંતો અને હવે પોલીસ વડા સમક્ષ દોડધામ કરી રહ્યા છે.

    સરકાર દ્વારા અંબાજી માતાજીના મંદિર સહિતનો વહીવટ વ્યવસ્થા ગોઠવવામાં આવે અને વહીવટ સંભાળી લે તે ધર્મના હિતમાં છે. સાધુઓના ચાલતા ડખ્ખાના કારણે જુનાગઢની ખુબ મોટી બદનામી થવા પામી છે.

    કરોડોના કથીત વહીવટ વાળા લેટરથી સરકાર ચોંકી ઉઠી છે. સરકારે અંદર ખાને પોલીસને લેટર અંગેની તપાસ કરવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લેટરમાં સહીઓ સાચી છે કે ખોટી અંદરનું લખાણ સાચુ કે બાદમાં લખાયેલું કેટલા સમય પહેલાનું છે તેની પોલીસ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. બાદ સરકારને જાણ કરશે. આગામી સમયમાં ગુન્હો દાખલ કરાશે? તે અંગે સવાલ ઉઠી રહ્યા છે.

    મહેશગીરી: એસએફએલની તપાસની માંગ કરવામાં આવી છે. ભૂતનાથના મહત મહેશગીરીએ જયારે લેટર જાહેર કર્યો ત્યારથી સતત દોડધામ જોવા મળી રહી છે. લેટરની બાબત સામે આવતા ભવનાથના મહંત કુંભ મેળાની તૈયારીઓ છોડી જુનાગઢ આવી ગયા છે. પ્રથમ તો લેટર ખોટો હોવાનો દાવો કર્યો હતો.

    જયારે આ લેટર એફએસએલની તપાસની માંગ મહેશગીરીએ કરતા હવે હરિગીરીએ એવો વળાંક લીધો છે કે મે સહી સાથે કોરા લેટરપેડ અન્યને આપ્યા હતા. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે લેટરમાં સહીઓ પોતાની છે હવે અંદરના લખાણ અંગેની શંકાઓ ઉભી કરે છે, પોલીસ કલેકટરને આ અંગે રજુઆત કરે છે. ખરા અર્થમાં લેખીત ફરીયાદ આપવી જોઈએ. અખાડા એ સંતો માટેની સુપ્રિમ કોર્ટ ગણાય છે. અખાડાના જવાબદાર વ્યકિત સહી વાળા કોરા લેટર કોઈને આપવા એ યોગ્ય પણ નથી અને તે વાત કોટી બાબત છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.